SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ તસ્વાખ્યાન. તેમ નથી. આથી ઉત્પત્તિને વિનાશના કારણભૂત માનવી તે યુક્તિસંગત નથી, એ સિદ્ધ થાય છે. વસ્તુસ્થિતિ વિચારવામાં આવે તે સમસ્ત જગત્ કર્થ. ચિત્ નિત્ય અને કથંચિત અનિત્ય છે. જેમ ઘડો પિતાના ઘટપર્યાયથી નષ્ટ થવા છતાં પણ મૃત્તિકારૂપ અન્વયિ દ્રવ્યને ત્યાગ કરતો નહિ હોવાથી પારિણામિક અનિત્ય પણ છે અને નિત્ય પણ છે. નિત્યનું લક્ષણ “ સપ્રવુતાનુપસ્થિસ્વભાવ ” એ યુક્ત નથી, પરંતુ તમારાથંનિત્ય” એ યુક્તિ યુક્ત છે. એ આગળ ઉપર સ્પષ્ટ થશે. સકળ પદાર્થો નિત્યાનિત્ય છે. એ પણ યુકિતપુરઃસર “જેનદર્શનના પ્રતિ પાદનમાં જણાવવામાં આવશે. योगाचार अथवा ज्ञानाद्वैतवादनी समालोचना જ્ઞાનમાત્ર જ વસ્તુ છે, અન્ય બાહ્ય વસ્તુ છે જ નહિ.” આવી ગાચારની માન્યતાને વિચાર માર્ગમાં અલ્પ સમય સુધી સ્થાન આપીએ. ચુંગાચારના પ્રતિપાદક કહે છે-કે બાહા પદાર્થો તે શું પરમાણુરૂપ છે, અથવા થુલરૂપ છે? “ બાહ્ય વસ્તુ પરમાણુરૂપ છે.” એમ માનવામાં કઈ પ્રમાણ નથી. પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા “ બાહ્યવસ્તુ પરમાણુરૂપ છે ” એમ પ્રત્યક્ષ જોઈ શકતા નથી. “ ચેગિ લકે પરમાણુને પત્યક્ષ જુવે છે” એ વચન શ્રદ્ધગમ્ય હોવાથી સર્વ કેઈ સ્વીકારી શકે નહિ. હેતુ અને સાધ્યની વ્યાપ્તિ પ્રથમ કેઈ પણ સ્થળે નિર્મીત કરી હોય તેમજ અન્યત્ર હેતુને જેવાથી સાધ્યનું
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy