SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છે તરસાખ્યાન. कृतकार्यनाश दोष.. કેટલાક બોદ્ધો વિજ્ઞાનક્ષણની પરંપરાને જ આત્મા માને છે, પરંતુ આત્માને મેતીના સમૂહમાં પહેલા દેરાની માફક એકાન્વયિ જ્યારે બિલકુલ માનતા નથી ત્યારે જે જ્ઞાનક્ષણ વડે સારી અથવા ખરાબ ક્રિયાઓ કરી હોય તેનું ફળ તે પૂર્વવિજ્ઞાન ક્ષણ નાશ પામવાથી નષ્ટ થાય છે, જે ઉત્તરવિજ્ઞાન ક્ષણને તે ક્રિયાઓનું ફળ ભેગવવું પડે છે, તેણે તે તે ક્રિયાએ કરી નથી છતાં ફલેપભેગ કરે પડે છે તેથી તેને અકતાગમ થાય, એ દોષની ઉત્પત્તિ છે. भवभंग दोष. પૂર્વજન્મના કરેલા કર્મને અનુસારે પરલોકની પ્રાપ્તિ થાય છે, પરંતુ બાદ્ધમતમાં તે ઉપર જણાવ્યા પ્રમાણે પૂર્વ વિજ્ઞાનક્ષણને બિલકુલ નાશ થવાથી કરેલાં કમને ફલેપભંગ કરનાર જન્માંતરમાં ગતિ કરનાર કેઈ પણ પ્રાણિ નહિ હેવાથી સંસારનો ઉચછેદ થવાને પ્રસંગ આવશે. मोक्षभंग दोष. - ક્ષણિકવાદિ બૈદ્ધલોકેના મતમાં જ્યારે આત્માને સ્વીકારવામાં આનાકાની છે, ત્યાં પરલેકના સુખ વાતે કેણું પ્રયત્ન કરે? દુઃખી પ્રથમજ્ઞાનક્ષણ બીજા જ્ઞાનક્ષણના સુખ માટે ચેષ્ટા કરે એ કેમ માની શકાય? સ્વયં દરિદ્ર બીજાને ધનવાનું શી રીતે બનાવી શકે ? સ્વયં દુઃખી દેવદત્ત ચિત્રને સુખી કરે એ વ્યવહારવિરૂદ્ધ ઘટના છે.
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy