SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ot તત્ત્વાખ્યાન. તત્ત્વની શી જરૂર? સંસારની ઉત્પત્તિ અને વિનાશ શા હેતુથી? એ વિષય વિચારણીય થઇ પડશે. ઐહુલેાકા ચિત્તની નિષ્લેશાવસ્થા—લેશથી તદ્ન રહિત અવસ્થાને મેાક્ષ માને છે. અહિં ચિત્તશબ્દથી (સ’જ્ઞાનઅર્થાંવાળા ‘ચિત્’ ધાતુ ઉપરથી આધાર કારકમાં ‘ત’ પ્રત્યયવડે અનેલા હૈાવાથી ) આત્માને ગ્રહણ કરવામાં આવે તે કાઇ પ્રકારની હાનિ નથી પણ ઇષ્ટસિદ્ધિ છે. ચિત્તશબ્દથી કદાચ મન લેવામાં આવે અને દ્રવ્યમન, ભાવમન એ બે પ્રકારમાંથી દ્રવ્યમન સ્વીકારવામાં આવે, તે તે અનુચિત ગણાશે; કેમકે દ્રવ્યમન પુદ્ગલ હાવાથી જડ છે, જડમાં નિષ્કલેશાવસ્થારૂપ મેક્ષ માની શકાય નહિ; જ્યાં પ્રથમ સક્લેશાવસ્થા હોય ત્યાં તેને નિરાધ કરવાથી નિષ્કàશાવસ્થા ઉચિત ગણી શકાય, એથી ચિત્ત શબ્દના અર્થ દ્રવ્યમન કરવામાં ઉપયુંક્ત કથન અયુક્ત થઇ જાય છે. ચિત્તશબ્દને ભાવમન એવા અર્થે સ્વીકારવામાં આવે તે ભાવમન ઉપયાગરૂપ હોવાથી તથા ઉપયોગ એ આત્માથી કથંચિત્ અભિન્ન હેાવાથી આત્માને નિષ્લેશાવસ્થારૂપ મેાક્ષ હોઇ શકે, પરંતુ બહુમતમાં માનેલા ચિત્તને તા નિષ્કલેશાવસ્થારૂપ મેક્ષ કદાપિ મળી શકે નહિ. વિજ્ઞાનસ્કધરૂપ ચિત્તની નિષ્કલેવશાસ્થાને જો મેક્ષ કહેવામાં આવે તે તે પણ યુક્ત નથી, એ વિષયમાં પ્રથમ લખાઇ ગયુ. હાવાથી અહિં ફરીથી તેના ઉલ્લેખ કરવાની
SR No.005319
Book TitleTattvakhyan Purvarddha
Original Sutra AuthorN/A
AuthorMangalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1921
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy