________________
સત્યનું અનુશીલન અને અનુપાલન કરવાનું હોય છે. પરંતુ જય-પરાજયની ભાવનાથી આગળ વધીને આત્મશુદ્ધિ અથવા જીવનની પવિત્રતાનો ઉદ્દેશ જ મુખ્ય બનવો જોઈએ. ચિંતનની આ નવી દિશાને પ્રયોગની ભૂમિકા મળે એટલી અપેક્ષા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org