SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 53 ૫૨૨ એકી સાથે છ મહિનાથી અધિક ઉપવાસ થાય કે નહિ ? ૫૨૩ છેદગ્રંથમાં તો છ મહિનાથી અધિક ઉપવાસની વાત આવે છે તેનું શું ? ૫૨૪ છ મહિનાથી અધિક તપ કરનારના પારણામાં જવાય ? ૫૨૫ અપવાદથી પણ ન જવાય ? ૫૨૬ કોઇ સાધુ તેવા પ્રસંગે ગયા હોય તો શું કરવું ? ૫૨૭ છમાસથી અધિક તપ કરનારાના એ તપની અનુમોદના કરી શકાય ? ૫૨૮ પંચમી આદિ તપ કરતા હોય અને કોઇ કારણથી તે દિવસે તપ ન થયો હોય તો શું કરવું ? ૫૨૯ પંચમી ત૫ ઉચ્ચર્યો હોય ભાદરવા સુદ-૪ ના ઉપવાસ કર્યો હોય પાંચમના ઉપવાસ થઇ શકે એમ ન હોય તો શું કરવું ? ૫૩૦ વર્ષીતપના પ્રારંભમાં છઠ્ઠ કરવો કે ઉપવાસ ? ૫૩૧ વર્ષીતપ જો કર્મ નિર્જરા માટે કરતા હોઇએ તો કર્મ નિર્જરા તો બીજી આરાધનાથી પણ થઇ શકે છે તો વર્ષીતપ જ શા માટે કરવો ? ૫૩૨ વર્ષીતપમાં બંને વખત (સવા૨-સાંજ) પ્રતિક્રમણકરવું જ જોઇએ ? ૫૩૩જો ભાવ વિના કરેલ તપને સંસારનું કારણ જણાવેલ છે તો રોહિણી આદિ તપો શા માટે બતાવ્યા ? ૫૩૪ રોહિણી, પંચમી વગેરે તપો જિંદગી સુધી ઉચ્ચર્યા હોય અને રોહિણી આગળ પાછળ આવે, છઠ્ઠું કરવાની શક્તિ ન હોય તો શું કરવું ? ૫૩૫ વીસ સ્થાનક તપમાં ૧૦ વર્ષથી વધારે વર્ષ થાય તો ચાલે ? ૫૩૬ શ્રેણિક મહારાજાએ વીસ સ્થાનક તપ કર્યાનું જાણવા મળતું નથી, આમ કેમ ? ૫૩૭ એકાસણા આદિનું પચ્ચક્ખાણ પાર્યા પછી ઉપવાસ કરવાની ભાવના થાય તો ઉપવાસ કરી શકાય ? For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy