________________
શંકા-સમાધાન
43
૩પ૩ શ્રી સંતિકર સ્ત્રોતના આઠ આમ્નાયમાં પાક્ષિકાદિ
પ્રતિક્રમણમાં સંતિકર બોલવાનું વિધાન છે તો પ્રતિક્રમણમાં
ન બોલવાથી અવિધિ ન થાય ? ૩૫૪ સ્ત્રી-પુરુષ આ બે પક્ષમાંથી કોઈ એકને પ્રતિક્રમણ ન
આવડતું હોય તો તે સાથે બેસી પ્રતિક્રમણ કરી શકે ? ૩પપ પ્રતિક્રમણમાં ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દેવસિએ
આલોઉં એ આદેશ માંગતી વખતે અવગ્રહમાંથી બહાર
નીકળવું કે નહીં ? ૩પ૬ આયરિય ઉવજઝાય સૂત્ર અવગ્રહની બહાર નીકળી
બોલાવવામાં શું હતું છે ? ૩૫૭ આયરિય ઉવજઝાય વખતે બે હાથ જોડો' એવી સૂચના
બરોબર છે ? ૩૫૮ સવારે પ્રતિક્રમણમાં સાધુઓ અભુદ્ધિઓ એક વડીલને કરે
કે ત્રણને કરે ? ૩૫૯ “સામાઇઅ-વય-જુત્તો' બોલતી વખતે મુઠ્ઠી વાળવીકે ખુલ્લી
રાખવી ? ૩૬૦ વંદિતુ સૂત્રમાં ક્યાંક પ્રતિક્રમણ, ક્યાંક નિંદા, ક્યાંક નિંદા
ગહ કરવામાં આવી છે પણ ક્યાંય આલોચના કરવામાં
આવી નથી તો શું આલોચના કરવાની નથી ? ૩૬૧ પખી આદિમાં છેલ્લું વંદિત્ત તસ્ય ધમ્મસ્સ સુધી બોલવું
કે આખું ? ૩૬૨ ચાલુ અતિચારમાં છીંક આવે તો શું કરવું ? ૩૬૩ પફિખ આદિમાં છીંક આવે તો સત્તરભેદી પૂજા ભણાવવી
જોઇએ ? ૩૬૪ પકૂિખ પ્રતિક્રમણમાં સકળ સંઘને “મિચ્છામિ દુક્કડમ્' ની
બોલી બોલવી શાસ્ત્રાનુસાર છે ? ૩૬૫ પફિખ આદિ ખામણા કેટલા દિવસ સુધી કરી શકાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org