________________
શંકા-સમાધાન
૧૮૧ સ્થાને પફખી કહેવું. પછી ઇચ્છકારી ભગવત્ પસાય કરી પખી તપ પસાય કરશોજી વગેરે કહેવું. પછી બે વાંદણા બાદ પખી અદ્ભુઢિઓ ખામવો. અહીં પખી મુહપત્તિનો
વિધિ પૂર્ણ થાય છે. (૩) હવે રાઇ મુહપત્તિની વિધિમાં બાકી રહેલ બે વાંદરા,
અભુઢિઓ, બે વાંદણા આટલો વિધિ કરવો. પછી ઇચ્છકારી ભગવદ્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી એમ કહીને પચ્ચકખાણ કરવું. પછી બહુવેલના બે આદેશ માગીને મિચ્છા મિ દુક્કડં કહેવું. અહીં પખી મુહપત્તિનો વિધિ પૂર્ણ થાય છે. અહીં પફખી મુહપત્તિનો બે પ્રકારનો વિધિ જણાવ્યો છે. તે બેમાં નીચે મુજબ ભેદ છે. પહેલા પ્રકારમાં રાઈ મુહપત્તિની વિધિના માત્ર છેલ્લા બે વાંદણા બાકી રાખીને પફખી મુહપત્તિનો પ્રારંભ કરાય છે. બીજા પ્રકારમાં બે વાંદણા, અદ્ભુઢિઓ અને બે વાંદણા બાકી રાખીને પફખી મુહપત્તિનો પ્રારંભ કરાય છે. આટલા ભેદ સિવાય બીજો કોઈ ભેદ નથી. વિચાર કરતાં બીજા પ્રકારનો વિધિ વધારે યોગ્ય જણાય છે. કારણ કે પફખી પ્રતિક્રમણમાં સવ્યસ્સ વિ સૂત્ર કહીને (પગામ સિજ્જાએ સૂત્ર કહીને) પખી પ્રતિક્રમણ શરૂ થાય છે. આથી પફખી પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી બે વાંદરા અને અભુઢિઓ સૂત્ર કહેવાય છે. અભુઢિઓ પછીના બે વાંદણા પચ્ચક્ખાણ કરવા માટેના છે. અદ્ભુઢિઓ પહેલાંના બે વાંદણા અદ્ભુઢિઓ સૂત્ર માટેના છે. આનો સાર એ આવ્યો કે બીજા પ્રકારની વિધિમાં રાઈ મુહપત્તિની વિધિમાં અભુકિઓ ખમાવવાનું બાકી રાખીને પકુખી પ્રતિક્રમણનો વિધિ શરૂ થાય છે. જ્યારે પહેલા પ્રકારની વિધિમાં અભુઢિઓ ખમાવીને પકુખી પ્રતિક્રમણનો વિધિ શરૂ થાય છે. બંને પ્રકારની વિધિમાં આટલા ભેદ સિવાય બીજો કોઈ ભેદ નથી.
ચોમાસી મુહપત્તિ કરવાની હોય ત્યારે ચોમાસી મુહપત્તિની વિધિ કર્યા પછી પકૂખી મુહપત્તિની વિધિ કરવાની જરૂર નથી. તે જ પ્રમાણે સંવત્સરી મુહપત્તિ કરવાની હોય ત્યારે ચોમાસી અને પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org