SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન 19 ( વિષયાનુક્રમ સ્નાત્રપૂજા સંબંધી શંકા-સમાધાન ૧ સ્નાત્રપૂજાના નકરામાંથી થતો વધારો કયા ખાતામાં લઈ જવાય ? ૨ સ્નાત્ર અંગે જમા થતી રકમ કયા ખાતે લઈ જવાય ? ૩ સ્નાત્રપૂજાનો સમય ક્યો છે ? દિવસમાં ગમે ત્યારે સ્નાત્રપૂજા થઈ શકે ? ૪ સ્નાત્રપૂજા ભણાવતી વખતે કયા ભગવાન જોઇએ ? ૫ સ્નાત્ર મહોત્સવમાં ભગવાનના માતા-પિતા બનાવી મહોત્સવ ઉજવવામાં આવે છે, આ પ્રવૃત્તિ યોગ્ય છે ? ૬ સ્નાત્ર પૂજા બાદ આરતી-મંગળ દીવો પહેલા કરવો કે શાંતિકળશ પહેલા કરવું ? પૂજા સંબંધી શંકા-સમાધાન ૭ પૂજારી કેવો હોવો જોઈએ ? ૮ દિવસમાં પૂજા ક્યારે કરવાની છે ? ૯ સંયોગવસાત્ સૂર્યોદય પહેલા પૂજા કરી શકાય ? ૧૦ પૂજા કરતા પહેલા તિલક કંઠ, હૃદય, ઉરપ્રદેશમાં કરવાનો શો અર્થ છે ? ૧૧ દેરાસરમાં તિલક કરતા પડદો આડો રાખવો કે નહીં ? ૧૨ દેવપૂજા માટે સ્નાન કરનાર શ્રાવકે મસ્તક ધોવું જોઇએ? ૧૩ સ્નાન કર્યા પછી ચાલુ કપડા પહેર્યા પછી પૂજાના સમયે પૂજાના કપડાં પહેરીને પૂજા કરવા જાય તો દોષ લાગે ? ૧૪ સ્નાન કરી પૂજાના કપડા પહેરી ચાર-પાંચ કલાકે તીર્થસ્થાને પહોંચી પૂજા કરી શકાય ? ૧૫ સ્નાન કર્યા વિના ગભારામાં પ્રવેશ કરી શકાય ? ૧૬ ગભારામાં પ્રવેશ્યા પહેલા મુખકોશ બાંધવો કે પ્રવેશ્યા પછી? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy