________________
३९
२८७ ते णं देवा चउदसहिं अद्धमासेहि आमंति पाणमांत वा, उस्ससंति वा, वा, नासति वा ।
२८८ तेसि णं देवाणं चउद्दसहिं वाससहस्सेहिं आहार समुपs |
२८९ संतेगइया भवसिद्धिया जीवा जे चउसहिं भवग्गणेहिं सिज्झिस्संतिजावसव्वदुक्खाणमंतं करिस्संति ।
२९० पन्नरस परमाहम्मिआ पण्णत्ता तंजहा अंबे अंबरसी चेव, सामे सबलेत्ति आवरे । रुद्दवरुद्दोकाले अ, महाकालेत्ति आवरे ॥ १ ॥ असिपत्ते धणु कुंभे, वालुए वेअरणी ति अ। खरस्सरे महाघोसे, एते पन्नरसाहिआ || २ || २९१ णमी णं अरहा पन्नरस धई उड्ड उच्चत्तेणं होत्था ।
Jain Educationa International
પંદરમા સમવાય
----
२९२ ध्रुवराहूणं बहुल- पक्खस्स - पड़िवए पन्न - रसभागं पन्नरसभागेणं चंदस्स लेसं आवरेत्ताणं चिट्ठति तं जहापढमाए पढमं भागं, बीआए दुभागं, तइआए तिभागं, चउत्थीए चउभागं, पंचमीए पंचभागं, छट्ठीए छभागं, सत्तमीए सत्तभागं, अट्टमीए अट्ठभागं, नवमी नवभागं, दसमीए दसभागं, एक्कारसीए एक्कारभागं, बारसीए
૨૮૭ શ્રીકાંત - યાવત્ - મહેદ્રાત્તરાવતસક એ વિમાનામાં જે દેવે ઉત્પન્ન થાય છે તે थौढ पणवाडियो (सात महिने) वासीરાસ લે છે.
२८८ श्रीठांत यावत्-महेन्द्रोत्तरावत स विभा નામાં જે ધ્રુવા ઉત્પન્ન થાય છે તેઓને ચૌદ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. ૨૮૯ કેટલાક ભવસિદ્ધિક જીવા એવા હાય છે કે જે ચૌદ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુ:ખાના અંત કરશે.
૨૯૦ પરમાધાર્મિક પંદર હાય છે—અંબ, रिषी, श्याम, समय, रुद्र, उपरुद्र, अण, भडाअण, असिपत्र, धनु, डुल, वालुङ, वैतशिशी, मरस्वर, भडाघोष.
૨૯૧ ભગવાન નિમનાથ પંદર ધનુષ્ય ઉંચા હતા.
૨૯૨ ધ્રુવરાહુ કૃષ્ણપક્ષના પડવા (એકમ) થી પ્રતિદિન ચંદ્રકલાના પંદરમાં ભાગને આચ્છાદિત કરતા રહે છે—પડવાના (પ્રતિપદ્માને) દિવસે પંદરમાંથી એક ભાગને ઢાંકી દે છે. બીજની તિથિએ ખીજા ભાગને, ત્રીજની તિથિએ ત્રીજા ભાગને, એવી રીતે પંદરમી તિથિએ અર્થાત્ અમાવાસ્યાની તિથિએ પંદરમાં ભાગને ઢાંકી દે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org