SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ થશે. નવ દશાર્હમંડલ થશે તે વાસુદેવના પ્રતિશત્રુ નવ પ્રતિવાસુદેવ થશે. તેમના પૂર્વભવના નવ નામ હશે. તેમના નવ ધર્માચાર્યો થશે તેમની નવ નિદાનભૂમિ અને નવ નિદાનકારણો થશે. ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં થશે એમ કથન સમજી લેવું. આ પ્રમાણે ભારત અને ઐરાવતક્ષેત્રમાં અગામી કાળમાં બલદે-વાસુદેવ થશે. सच्चसेणे य अरहा, आगमिस्साण होक्खई॥ मूरसेणे य अरहा, महासेणे य केवली। सव्वाणंदे य अरहा, देवउत्ते य होक्खई॥ सुपासे सुव्बए अरहा, अरहे य सुकोसले। अरहा अणंतविजए, आगमिस्साण होक्खई ॥ વિમ ઉત્તરે શરદી, अरहा य महाबले । તેવા જ રહ્યા, आगमिस्साण होक्खई। एए वुत्ता चउव्वीस, एरवयंमि केवली। आगमिस्साण होक्खंति, धम्मतित्थस्स देसगा। बारस चक्कवट्टिणो भविस्संति। बारस चक्कवट्टिपियरो भविस्संति। बारस चक्कवट्टिमायरो भविस्संति। बारस इत्थीरयणा भविस्संति। णव बलदेव-वासुदेवपियरो भविस्संति । णव वासुदेवमायरो भविस्संति। णव बलदेवमायरो भविस्संति। णव दसारमंडला भविस्संति तंजहा । આ શાસ્ત્ર જે નામથી ઓળખાય છે. તે નામે આ પ્રમાણે છે-કુલકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “કુલકરવંશ છે. તીર્થકરોના વંશનું પ્રતિપાદન હોવાથી આ શાસ્ત્રનું નામ “તીર્થકરવંશ છે. એ જ પ્રમાણે ગણઘર વંશ “ચકવતી વંશ તેમજ “દશાહે વંશ” પણ છે. ઋષિઓ-ગણઘરસિવાયના તીર્થકરોના શિષ્યના વંશનું પ્રતિપાદક હોવાથી ઋષિવંશ” છે. ઋષિ, મુનિ યતિ એ સમાન અર્થવાળા શબ્દો હોવાથી “પતિવંશ, ‘મુનિવંશ” નામ પણ છે. તથા ત્રણેકાળનું બોધક હોવાથી તેનું નામ શ્રુતસમાસ પણ છે. શ્રુતસમુદાય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy