________________
સમવાયાંગ સૂત્ર
૧૧૯
ત્યાસીમો સમવાય
૮૨૧ સમળે માવે મારે વાસદ ફંëિ
गम्भाओ गम्भं साहरिए। .
૮૧૧ શ્રમણ ભગવાન મહાવીરનું વ્યાસી
અહોરાત્રિ વ્યતીત થયા પછી ત્યાસીમી રાત્રિએ દેવાનદાની કુક્ષિથી ત્રિશલાની
કુક્ષિમાં સંહરણ થયું. ૮૧૨ અરિહંત શીતલનાથના ત્યાસી ગણુ અને
ત્યાસી ગણધર હતા. ૮૧૩ સ્થવિર મંડિત પુત્ર ત્યાસી વર્ષની આયુ
પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા.
૮૨૨ સીરત જો ગર તેસી જા,
तेसीई गणहरा होत्था। ૮૧૩ થેરે મહિપુરે તેની વાસા મળ્યા-
उयं पालइत्ता सिद्धे जाव सव्वदुक्खप्प
હશે ! ૨૪ ૩૫મે જ કરો છો તેડું-પુર્વે-
सय सहस्साइं अगारमज्झे वसित्ता मुंडे
વાવ-વૈરૂા. ૮૨૫ મો જ જવા જાત તારું
पुव्वसयसहस्साई अगारमज्झे वसित्ता जिणे जाए केवली सव्वन्नू सवभाव
.
૮૧૪ અરિહંત કૌશલિક રાષભદેવ ત્યાસી લાખ
પૂર્વ સુધી ગ્રહવાસમાં રહીને મુંડિત
યાવત્ પ્રત્રજિત થયા. ૮૧૫ ભરત ચકવર્તી ત્યાસી લાખ પૂર્વ સુધી
ગૃહવાસમાં રહીને જિન થયા યાવત્ સર્વસ સર્વદશી થયા.
ચોર્યાસીમ સમવાય
૮૨૬ વાસ નિરવાવાસ સાક્ષસી ૮૧૬ નારકાવાસ ચોર્યાસી લાખ છે.
goIT. ૮૭૭ ઉમે શસાિ રાસ ૮૧૭ અરિહંત કૌશલિક રાષભદેવ ચોર્યાસી पुव्व-सय-सहस्साइं सव्वाउयं पालइत्ता
લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ
થાવત્ સર્વ દુઃખોથી મુક્ત થયા. એ જ सिद्धे-जाव-सव्वदुक्खप्पहाणे,
પ્રમાણે ભરત, બાહુબળી, બ્રાહ્મી અને gવે મરો, વાવણી, વંમ, યુવા સુંદરી પણ સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી
મુક્ત થયા.
Jain Educationa international
For Personal and Private Use Only
www.jainelibrary.org