SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સમવાયાંગ સૂત્ર ६८४ संमुच्छिम - उरपरिसप्पाणं तेवन्नं वाससहस्सा ठिई पण्णत्ता । उक्कोसेणं ६८५ भरहेरवसु णं वासेसु एगमेगाए उस्सप्पिणी ओसप्पिणीए चउवन्नं २ उत्तमपुरिसा उप्पज्जिसु वा, उप्पज्जंति વા, પ્તિસ્માત વા, સંગઠ્ઠાचवीस तित्थकरा, बारस चक्कवट्टी, नव રહેવા, નવ વામુતેવા ६८६ अरहा णं अरिट्ठनेमी चउवन्नं राइंदियाई छउमत्थपरियायं पाउणित्ता जिणे जाए केवली सव्वन्न् सव्वभावदरिसी । ६८७ समणे भगवं महावीरे एगदिवसेणं एगनिसिज्जाए चउप्पन्नाई वागरणाई वागरित्था । ६८९ मल्ली णं अरहा ચેાપનમા સમવાય ६८८ अनंतस्स णं अरहओ चउपन्नं गणहरा મેન્થા । Jain Educationa International पणवन्न- वास.. सहस्साइं परमाउं पालना सिद्धे-जावसव्वदुक्खप्पहाणे | ૧૦૩ ૮૬૪ સ’મૂચ્છિમ ઉરપરિસ`ની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રેપન હજાર વર્ષની છે. ६९० मंदरस्स णं पव्वयस्स पच्चच्छिमिलाओ चरमंताओ विजयदारस्स पच्चच्छिमिल्ले चरमंते एस णं पणपन्नataraहस्सा अाहाए अंतरे पण्णत्ते । ૬૮૫ ભરત અને ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળમાં ગ્રાપન—ચાપન ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે—ચાવીસ તી કરી,ખાર ચક્રવતી એ નવ ખળદેવા, નવ વાસુદેવા. ૬૮૬ અરિહંત અરિષ્ટ નેમિનાથ ચાપન અહોરાત્રિની છદ્મસ્થ પર્યાય પછી જિન થયા યાવત્ સર્વ જ્ઞ સ`દશી થયા. ૬૮૭ શ્રમણ ભગવાન મહાવીરે એકજ દિવસમાં એકજ આસનથી ચાપન પદાર્થાંનું યુક્તિયુક્ત પ્રવચન કર્યું હતું. એટલે સાપન પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા. પંચાવનમા સમવાય ૬૮૮ અરિહંત અન`તનાથના ચેપન ગણ અને ચાપન ગણધર હતા. ૬૮૯ અરિહ`ત મલ્લિનાથ ૫'ચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સ દુઃખાથી મુકત થયા છે. ૬૯૦ મેરૂપ તના પશ્ચિમી ચરમાન્તથી વિજયદ્વારના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર ૫ંચાવન હજાર યોજનનું છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005308
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Shobhachad Bharilla
PublisherJinagam Prakashan Samiti
Publication Year1980
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy