________________
સમવાયાંગ સૂત્ર
६८४ संमुच्छिम - उरपरिसप्पाणं तेवन्नं वाससहस्सा ठिई पण्णत्ता ।
उक्कोसेणं
६८५ भरहेरवसु णं वासेसु एगमेगाए उस्सप्पिणी ओसप्पिणीए चउवन्नं २ उत्तमपुरिसा उप्पज्जिसु वा, उप्पज्जंति વા, પ્તિસ્માત વા, સંગઠ્ઠાचवीस तित्थकरा, बारस चक्कवट्टी, नव રહેવા, નવ વામુતેવા
६८६ अरहा णं अरिट्ठनेमी चउवन्नं राइंदियाई छउमत्थपरियायं पाउणित्ता जिणे जाए केवली सव्वन्न् सव्वभावदरिसी । ६८७ समणे भगवं महावीरे एगदिवसेणं एगनिसिज्जाए चउप्पन्नाई वागरणाई वागरित्था ।
६८९ मल्ली णं अरहा
ચેાપનમા સમવાય
६८८ अनंतस्स णं अरहओ चउपन्नं गणहरा મેન્થા ।
Jain Educationa International
पणवन्न- वास..
सहस्साइं परमाउं पालना सिद्धे-जावसव्वदुक्खप्पहाणे |
૧૦૩
૮૬૪ સ’મૂચ્છિમ ઉરપરિસ`ની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રેપન હજાર વર્ષની છે.
६९० मंदरस्स णं पव्वयस्स पच्चच्छिमिलाओ चरमंताओ विजयदारस्स पच्चच्छिमिल्ले चरमंते एस णं पणपन्नataraहस्सा अाहाए अंतरे पण्णत्ते ।
૬૮૫ ભરત અને ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળમાં ગ્રાપન—ચાપન ઉત્તમ પુરૂષ ઉત્પન્ન થયા છે, થાય છે અને થશે—ચાવીસ તી કરી,ખાર ચક્રવતી એ નવ ખળદેવા, નવ વાસુદેવા.
૬૮૬ અરિહંત અરિષ્ટ નેમિનાથ ચાપન અહોરાત્રિની છદ્મસ્થ પર્યાય પછી જિન થયા યાવત્ સર્વ જ્ઞ સ`દશી થયા.
૬૮૭ શ્રમણ ભગવાન મહાવીરે એકજ દિવસમાં એકજ આસનથી ચાપન પદાર્થાંનું યુક્તિયુક્ત પ્રવચન કર્યું હતું. એટલે સાપન પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
પંચાવનમા સમવાય
૬૮૮ અરિહંત અન`તનાથના ચેપન ગણ અને ચાપન ગણધર હતા.
૬૮૯ અરિહ`ત મલ્લિનાથ ૫'ચાવન હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સ દુઃખાથી મુકત થયા છે.
૬૯૦ મેરૂપ તના પશ્ચિમી ચરમાન્તથી વિજયદ્વારના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર ૫ંચાવન હજાર યોજનનું છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org