SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર १५५ तओ यामा पण्णत्ता. तं जहाપઢને યામે, મ—િને, યામે. વ્ઝિને યામે. तिहि यामेहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए- पढमे यामे, मज्झिमे યામે, પદ્ધિમે યામે. વ-નાવ-વજનાાં સત્ત્વાઽન્ના पढमे यामे, मज्झिमे यामे, पच्छिमे यामे, तओ वया पण्णत्ता. तं जहापढमे वए, मज्झिमे वए, पच्छिमेवए. तिहि वहिं आया केवलिपण्णत्तं धम्मं लभेज्ज सवणयाए. तं जहापढमे वए, मज्झिमे वए, पच्छिमे वए. एसो चेव गमो णेयव्वो-जाव- केवलनाणं ति. ११ १५६ तिविहा बोही पण्णत्ता. तं जहा નાળવોદ્દો, વંસળવોદ્દો, ચરિત્તવોદ્દો. तिविहा बुद्धा पण्णत्ता. तं जहाનાળવુહા, વંતળવુદ્ધા, ચરિત્તવુદ્ધા. ä મોહે, મૂઢા. ૪ १५७ तिविहा पव्वज्जा पण्णत्ता. तं जहाइहलोगपड़िबद्धा, पर लोग पड़िबद्धा, दुओ पड़िबद्धा. तिविहा पव्वज्जा पण्णत्ता. तं जहाપુરો ડિવના, માયો વિદ્ધા, દુઓ पडिबद्धा. तिविहा पव्वज्जा पण्णत्ता. तं जहाતુયાવત્તા, યાવત્તા, યુવત્તા. तिविहा पव्वज्जा पण्णत्ता. तं जहाउवायपव्वज्जा, अक्खायपव्वज्जा, संगारपव्वज्जा. ४ Jain Educationa International ૩ ત્રણ યામ કહેલ છે. જેમ કે- પ્રથમ યામ, મધ્યમ યામ અને અન્તિમ યામ. ત્રણ યામેામાં આત્મા કેલીપ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે- પ્રથમ યામમાં, મધ્યમ યામમાં અને અન્તિમ યામમાં. એ પ્રમાણે-યાવત્-આત્મા ત્રણ યામામાં કેવલ જ્ઞાન પામે છે. જેમ કે– પ્રથમ યામમાં, મધ્યમ ચામમાં અને અન્તિમ ચામમાં. ત્રણ વય કહેલ છે. જેમ કે- પ્રથમવય, મધ્યમ વય અને અન્તિમવય. આ ત્રણે વયમાં આત્મા કેવલી-પ્રરૂપીત ધર્મ સાંભળી શકે છે. જેમ કે- પ્રથમવય, મધ્યમવય અને અન્તિમયમાં. કેવલ જ્ઞાન ઉત્પન્ન થઇ શકે છે ત્યાં સુધીનું કથન પહેલાની સમાન સમજવું. એધિ (સમ્યકજ્ઞાન) ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે-જ્ઞાનબાધિ, ક્રૂનમેધિ અને ચરિત્રમાધિ. એટલે જ્ઞાન સબંધી યથાએધ, દનસંબંધી યથા મધ અને ચારિત્રસંબંધી યથા મધ. ત્રણ પ્રકારના બુધ (એધિસમ્પન્ન) કહેલ છે. જેમ કે- જ્ઞાનબુધ, દર્શનબુધ્ધ અને ચારિત્રમુખ. એ પ્રમાણે ત્રણ પ્રકારના મેહ (અજ્ઞાન) અને ત્રણ પ્રકારના મુદ્દે સમજવા. પ્રવ્રજ્યા (દીક્ષા) ત્રણ પ્રકરની કહેલી છે. જેમ કેઇહલેાકપ્રતિબધ્ધા, પરલેાકપ્રતિબધ્ધા અને ઉભયલેકપ્રતિબધ્ધા. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કેપુરતઃપ્રતિબધ્ધ, માર્ગ તઃ પ્રતિમા, ઉભયતઃ પ્રતિબધ્ધા. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. માહિયા, પ્લાયિત્વા, ઉકડ્વા. ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા કહેલ છે. જેમ કે- અવપાત, આખ્યાત, સગાર, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy