SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર १२१ तिविहा नेरइया पण्णत्ता. तं जहा कतिસંચિયા, અતિસંચિયા, અવતવસંવિયા. एवं मेगें दियज्जा -નાવ – વૈમાનિયા. १२२ तिविहा परियारणा पण्णत्ता. तं जहाહો તેવે. અન્ન તેવે. અન્નતિ રેવાળ રેવિયો य अभिजुंजिय २ परियारेइ, अप्पणिज्जिआओ देवीओ अभिजुंजिय २ परियारेइ, अप्पणामेव अप्पणा विउब्विय २ परियारेइ. तिविहा परियारणा पण्णत्ता. तं जहांછો લેવે. નો અન્ને લેવા. નો અન્નતિ રેવા देवीओ अभिजुंजिय २ परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिजुंजिय २ परियारेह, अप्पाणमेव अपणा विउव्विय २ परियारेs. तिविहा परियारणा पण्णत्ता. तं जहांો વેવે. નો બન્ને લેવા. તો અર્જાઇ देवीओ अभिजुंजिय २ परियारेइ, નો અનિમ્નિયમો નેવીમો અમિનુંનિય २ परियारेइ, अप्पाणमेव अप्पाणं विउव्विव २ परियारेइ. ३ Jain Educationa International ૫ નારક ત્રણ પ્રકાંરના કહેલ છે. જેમકે- તિસચિત એક સમયમાં મેથી લઈને સખ્યાત સુધી ઉત્પન્ન થવાવાળા, અકતિસંચિત– એક સમયમાં અસંખ્યાત ઉત્પન્નથવાવાળા, અવ્યકતવ્યસચિતએક સમયમાં એક જ ઉત્પન્ન થવાવાળા. એ પ્રકારે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિક ડકસુધીના જીવે અતિસચિત જ છે. એકેન્દ્રિય તે એક સમયમાં અસખ્યાત અથવા અનન્ત ઉત્પન્ન થવાને લીધે અતિસચિત જ છે. કતિસંચિત કે અવ્યકત સચિત નથી એ પ્રમાણે એકેન્દ્રિયસિવાય વૈમાનિક સુધી ત્રણ ભેદ જાણવા જોઇએ. પરિચારણા (દેવેને વિષયસેવન) ત્રણ પ્રકારની કહેલ છે જેમ કે— (૧) કાઇ ધ્રુવ અન્ય દેવાને અથવા અન્ય દેવાની દૈવીએ!ને વશમાં કરીને અથવા આલિગનાદિ કરીને વિષય સેવન કરે છે. પેાતાની દેવીએને આલિંગન કરી વિષય—સેવન કરે છે અને પેાતાના શરીરની વિકુણા કરી પાતે પેાતાનાથી જ વિષય-સેવન કરે છે. (૨) કાઇ ધ્રુવ અન્ય દેવા અને અન્ય દેવાની દેવીઓને વશમાં કરીને વિષય સેવન નથી કરતા પરન્તુ પોતાની દેવીઓને આલિંગન કરી વિષય-સેવન કરે છે. અથવા પેાતે પેાતાને દેવ યા દેવીરૂપે વિકૃતિ કરી તેની સાથે પરિચારણા કરે છે. (૩) કાઇ દેવ અન્ય દેવે! અથવા અન્ય દેવાની યેવાળદેવીએને વશમાં કરીને વિષય-સેવન નથી કરતા અને પેાતાની દેવીઓને પણ આલિંગનાદિ કરીને પણ વિષય–સેવન નથી કરતા, પણ પાતે પેાતાની જ દેવીરૂપે વિક્રિયા કરી પરિચારણા કરે છે. For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy