________________
સ્થાનાંગ સૂત્ર
પઢમસમય-નેરા-ખાવ-અમસ
મથàવા, पढमसमयसिद्धा, अपढमसिमयसिद्धा. ३
७७२ वासस्याउस्स
पुरिसस्स दस दसाओ
વળત્તાશે. તું નહીં
गाहा बाला किड्डा य मंदा य, बला पण्णा य हायणी ।
पवंचा पदभारा य, मुंमुही सावणी તહા ાલુકા
७७३ दसविहा तणवणस्सइकाइया पण्णत्ता. તું બહામૂછે—નાવ-દ્રૌણ.
७७४ सव्वओ विणं विज्जाहरसेढीओ दस दस जोयणाइं विक्खंभेणं पण्णत्ता.
Jain Educationa International
૪૬૧
૧ પ્રથમ સમયે ત્પન્ન નૈયિક, ૨ અપ્રથમ સમયે ત્ત્પન્ન નૈરયિક, ૩-૮ અપ્રથમ સમયે!પન્ન દેવ, ૯ પ્રથમ સમયેાત્પન્ન સિદ્ધ, ૧૦ અપ્રથમ સમયે ત્પન્ન સિદ્ધ.
સે! વર્ષની આયુષ્યવાળા પુરૂષની દસ દશા (અવસ્થાઓ) કહેલી છે. જેમકે— ૧ ખાલદશા–જેમાં સુખદુઃખનુ વિશેષ જાણુપણું ન હેાય.
૨ ક્રીડા થા− જેમા ક્રીડા કરવાનુ વિશેષ મન હાય.
ભેગમાં જ રિત હાય
૩ મઢ દશા- જેમાં પરંતુ વિશેષ બલ બુદ્ધિપૂર્વક કા કરી શકે નહિં.
૪ ખલ દ્વશા- જે અવસ્થામાં બળવાન હાયખળપૂર્વક કાર્ય કરી શકે.
૫ પ્રજ્ઞા દશા- જેમાં ઇચ્છિત અર્થ કરવાની બુદ્ધિ હાય.
૬ હાયની દશા– જેમાં પુરૂષ કામથી વિરકત થાય અને ઇન્દ્રિઓના બળની હાનિ થાય. ૭ પ્ર૫ચા દશા- જેમાં ચીકણા શ્લેષ્માદિ નીકળે અને ખાંસી પ્રમુખ ઉપદ્રવ હાય. ૮ પ્રાગ ભારા દશા- જેમાં વૃદ્ધાવસ્થાના ભારથી ગાત્ર સંકુચિત થઇ જાય.
૯ મુંમુખી દશા- જેમાં જરાવડે અતિશય પીડાવાથી જીવવની પણ ઇચ્છા ન હાય. ૧૦ શાયની દશા– જે દશામાં સૂતા રહે છે અને દુઃખીત હાય છે.
તૃણુ વનસ્પતિકાય દસ પ્રકારના છે. જેમકેૐ મૂલ, ર્ક, ૩ સ્કંધ, ૪ ત્વચા, ૫ શાખા, ૬ પ્રવાલ (કુર), ૭ પત્ર, ૮ પુષ્પ, ૯ ફૂલ, ૧૦ બીજ.
ક- વિદ્યાધરાની શ્રેણીએ ચારે તરફેથી દસ-દસ યેાજન પહાળી છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org