________________
૪૩૪
દશમું સ્થાન
- gવં નવ-સંવવાઢ, gવં મથા- दस्स वि, एवं लोगपालाण वि. से जहा धरणस्स एवं -जाव -थणियकुमाराणं सलोगपालाणं भाणियव्वं, सव्वेसि उप्पायपव्वया भाणियव्वा सरिसणामगा, ठ- सक्कस्स णं देविंदस्स देवरण्णो सक्कप्पभे उप्पायपव्वए दस जोयणसहस्साई उद्धं उच्चत्तेणं. दस गाउयसहस्साइं उव्वेहेणं, मूले दस जोयणसहस्साई विक्खंभेणं good, सक्कस्स णं देविदस्स देवरण्णो सोमस्स महारण्णो जहा सक्कस्स तहा सव्वेसि लोगपालाणं, सव्वेसि च इंदाणं- जाव - अच्चुयत्ति सन्वेसि पमाणमेगं १५०
ટ આ પ્રમાણે જ ભૂતાનંદ અને તેના લેક
પાલના ઉત્પાત પર્વતનું પ્રમાણ છે સુચના – લેકપાલ સહિત સ્વનિત કુમારસુધી ઉત્પાત પર્વતનું એજ પ્રમાણે પ્રમાણુ કહેવું જોઈએ. અસુરેન્દ્રો અને લોકપાલના નામની
સમાન ઉત્પાત પર્વતના નામ કેહેવા. ઠ દેવેન્દ્ર દેવરાજ શકેદ્રને શક્રપ્રભનામક
ઉત્પાદ પર્વતના નામ કહેવા. દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રને શક્રપ્રભ નામક ઉત્પાત પર્વતદસ હજાર જન પહાળે છે. શકેન્દ્રના લેકપોલેના ઉત્પાત પર્વતનું પ્રમાણ પણ એટલું જ છે. અશ્રુત પર્યન્ત દરેક ઈન્દ્ર અને તેમના લેકપાલના ઉત્પાત પર્વનું પ્રમાણ
એટલું કહેવું જોઈએ. અવગણના સુત્ર
બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના દસ સે [એક હજાર] જનની છે. જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના દસ સો એક હજાર જનની છે. સ્થલચર ઉર પરિસર્પ તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના પણ એટલી જ છે.
७२९ बायरवणस्सइकाइयाणं उक्कोसेणं दस
जोयणसयाइं सरीरोगाहणा पण्णत्ता. जलचर- पंचदिय तिरिक्खझोणियाणं उक्कोसेणं दस जोयणसयाइ सरीरोगाहणा पण्णत्ता उरपरिसप्प-थलचरपंचिदिर तिरिक्ख-जोणियाणं उक्कोसेणं
एवं चेव.३ ७३० संभवाओ णं अरहाओ अभिनंदणे अरहा
दसहिं सागरोवमकोडिसयसहस्सेहि विइ
कंतेहि समुप्पण्णे. ७३१ दसविहे अणंतए पण्णते. तं जहा
नामाणंतए,
સંભવનાથ અર્હત મેક્ષ પધાયા પછી દશ લાખ સાગરોપમ વ્યતીત થવા પર અભિનંદન અઠત ઉત્પન્ન થયા હતા.
અનન્તક એટલે જેનો અન્ત ન હોય તે
એવા અનન્તક દશ પ્રકારના છે. જેમકે૧ નામ અનંતક- જે સચિત્ત અથવા અચિત્ત વસ્તુનું અનંતક નામ હેય તે નામ અનન્તક.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org