________________
સ્થાનાંગ સૂત્ર
तस्स णं भगवंतस्स अणुत्तरेणं नाणेणं, अणुत्तरेणं दंसणेणं, अणुत्तरेणं चरित्तएणं एवं आलएणं बिहारेणं अज्जवे मद्दवे लाघवे खंती मुत्ती गुत्ती सच्च-संजमतव - गुणसुचरियसोव - चियफल परिनिव्वाणमग्गेणं अप्पाणं भावेमाणस्स झाणंतरियाए वट्टमाणस्स अनंते अणुत्तरे निव्वाघाए - जाव- केवलवरमाणदंसणे समुपज्जिहति तए णं से भगवं अरहे जिणे भविस्सइ केवली सव्वण्णु सव्वदरिसी सदेवमणु आसुरस्स लोगस्स परियागं जाणइ पासइ. सव्वलोए सव्व - जीवाणं आगई गई ठिइं चवणं उववायं तक्कं मणोमाणसियं भुत्तं कडं परिसेवियं आवीकम्मं रहोकम्मं अरहा अरहस्स भागी तं तं कालं मण सवय - सकाइए जोगे वट्टमाणाणं सव्वलोए सव्वजीवाणं सव्वभावे जाणमाणे पासमाणे विरहइ. तणं से भगवंतेणं अणुत्तरेणं केवलवरनाण- दंसणेणं सदेवमणुआसुरलोगं अभिसमिच्चा समणाणं निग्गंथाणं जे केइ उवसग्गा उप्पज्जंति. तं जहादिव्वा वा, माणुसावा, तिरिक्खजोणिया वा ते उप्पण्णे सम्मं सहिस्सा, खमि - as, तितिक्खिस्सइ, अहिया सिस्सइ. तणं से भगवं अणगारे भवस्सइ ईरियासमिए भासासमिए एवं जहा- वृद्धमाणसामी तं चैव निरवसेसं -जावअव्वावारविउसजोगजुत्ते.
तस्स णं भगवंतस्स एएणं विहारेणं विहरमाणस्स दुवालसहि संवच्छ रेहिं विइ
तेहिं तेरसहिय पक्खहि तेरसमस्स णं संवच्छरस्त अंतरा वट्टमाणस्स अणुत्तरेणं नाणेणं जहा भावणाए केवलवर नाणदंसणे समुप्पज्जिहिंति जिणे भविस्सइ केवली सव्वण्णू
Jain Educationa International
૪૧૩
સંપૂર્ણ લેકના દરેક જીવાની આગતિ, ગતિ, स्थिति, व्यवन (भय) उपयात (४न्भ), तर्क, मानसिङलाव, भुत, मृत, सेवित પ્રગટ કર્મો અને ગુપ્ત ક્રમેને જાણશે અર્થાત્ તેનાથી કોઈ પણ ભાવ છૂપ नहीं रहे.
તે પૂજ્ય ભગવાન સંપૂર્ણ લેાકમાં તે સમયના મન, વચન અને કાયિક યાગમાં વર્તમાન સ જીવેાના સભાવાને જોતા થકા વિચરશે.
તે સમય તે ભગવાન કેવળજ્ઞાન, કેવળ દર્શનથી સમસ્તલેાકને જાણીને શ્રમણ્ નિ થાની પચ્ચીસ ભાવનાસહિત પાંચ મહાનતાનું તથા છ જીવનકાય ધર્મોને ઉપદેશ આવશે.
આ ! જે પ્રકારે મારા વડે શ્રમણ નિગ્ર થાના એક આરભ સ્થાન કહેવ્ર છે તે પ્રમાણે મહાપદ્મ અર્હત પણ શ્રમણ નિગ્ર થતુ એક આરભ સ્થાન કહેશે. હું આ ! જે પ્રમાણે મે શ્રમણ નિર્ગ થાના એ બંધન કહેલ છે. એ પ્રમાણે મહાપદ્મ અર્હત પણ શ્રમણ નિર્થ થાના એ બંધન. કહેશે. જેમકે-રાગખ ધન અને દ્વેષખ ધન હું આ ! જે પ્રમાણે મેં શ્રમણ નિયં થાના ત્રણ દંડ કહેલ છે તે પ્રમાણે મહાપદ્મ અર્હત પણ શ્રમણ નિગ્ર થાના ત્રણ ક્રુડ अहेशे, प्रेम-भनहंडे, वयनदंड मने प्राय: उ.
એ પ્રમાણે ચાર કષાય, પાંચ ક્રામગુણુ, છ જીવનિકાય, સાત ભયસ્થાન, આઠ મદ્રસ્થાન, નવ બ્રહ્મચર્ય શુપ્તિ, દશ શ્રમણુધર્મ યાવત તેત્રીશ આશાતના પર્યંન્ત
अहेवु.
For Personal and Private Use Only
www.jainelibrary.org