________________
૩૬૯
૨ ઉપપાન (દેવનારક) નિંદિત થાય છે. ૩ ભવિષ્યને જન્મ નિંદનીય થાય છે. ૪ એક વખત માયા કરીને આલેચના
ન કરે તે આરાધક નથી થતો. ૫ એક વખત માયા કરીને આલોચના
કરે તે આરાધક થાય છે. ૬ અનેકવાર માયા કરીને આલોચના ન
કરે તે આરાધક થતું નથી. ૭ અનેકવાર માયા કરીને પણ આલોચના
કરે તે આરાધક થાય છે. ૮ મારા આચાર્ય અને ઉપાધ્યાય વિશિષ્ટ
જ્ઞાનવાળા છે. તે જાણશે કે “આ માયાવી છે તેથી હું આલેચના કરૂ યાવ-પ્રાયશ્ચિત સ્વીકાર કરૂ.
સ્થાનાંગ સૂત્ર
आजाइ गर हिया भवइ, एगमवि माई मायं कटु नो आलो9 જાવनो पड़िवज्जेज्जा नत्थि तस्स आराहणा एगमवि माई मायं कटु आलोएज्जा – ગાવ - पडिवज्जेज्जा नत्थि तस्स आराहणा, बहुओवि माई मायं कटु नो ગાત્રોનાં –ગાવ-- नो पडिवज्जेज्जा नत्थि तस्स आराहणा, बहुओवि माई मायं कटु आलोएज्जा –-નવ-- पड़िवज्जेज्जा नत्थि तस्स आराहणा, आयरिय-उवज्झायस्त वा मे अइसेसे નાના-વંસ સાધ્વન્સેના, સેવં મન
आलोएज्जा माई णं एसे. ख-माई णं मायं कटु से जहा नामए अयागरेइ वा, तंबागरेइ वा, तउआगरेइ વા, સીતારે વા, સુઘાર વા, सुवण्णागरेइ वा, तिलागणीइ वा, तुसागणीइ वा, बुलागणीइ वा, नलागणोइ वा, दलागणोइ वा, सोंडियालिच्छाणि वा, भंडियालिच्छाणि वा, गोलियाfછાનિ વા, સારાવાવા, વેન્દ્ર वाएइ वा, इट्ठा वाएइ वा, जंतवाडचुल्लीइ वा, लोहारंबरिसाणि वा तत्ताणि समजोइभूयाणि किसुकफुल्लसमाणाणि उक्कासहस्साई विणिम्मुयमाणाई विणिम्मुयमाणाई जालासहस्साइं पमुंचमाणाइं इंगालसहस्साइं परिकिरमाणाई
ખ- માયા કરવા પર માયાવીનું હૃદય કયા
પ્રકારે પ્રઢતાપથી દગ્ધ થતું નથી રહે છે અહીં દષ્ટાંતથી બતાવે છે. જે પ્રમાણે લેટુ તાંબું, કલઈ, શીશું, રૂપું અને સોનું ગાળવાની ભઠ્ઠી બળતી રહે છે. તિલ, તુમ, ભુસા, નલ અને પાંદડાઓની અગ્નિ તથા દારૂ બનાવવાની ભઠ્ઠી, માટીનું વાસણ, ગેળા, કવેલું ઈંટ આદિ બનાવવાનું સ્થાન, ગળ બનાવવાની ભઠ્ઠી અને લુહારની ભઠ્ઠીમાં કેશુડાના ફૂલ અને ઉકાપાત જેવા જાજવલ્યમાન હજારે ચીનગારીઓ જેનાથી ઉછળી રહી છે એવા અંગારાની સમાન માયાવીનું હૃદય પશ્ચાતાપ રૂપ અગ્નિથી નિરંતર બળતું રહે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org