________________
૩૩.
५४९ सत्त भट्ठाणा पण्णत्ता. तं जहा
इहलोगभए, परलोगभए,
आदाणभए,
अकमहाभए, aruभए,
मरणभए, असिलोगभए.
५५० सतह ठाणेहिं छउमत्थं जाणेज्जा.
તેં બહાન
पाणे अइवाइत्ता भवइ,
मुसं वइत्ता भवइ, अदिण्णमाइत्ता भवइ, સદ્-રિત-રસ-વ-નથે મલાત્તા મવર, पूया सक्कारं अणुवहेत्ता भवइ, इमं सावज्जं ति पण्णवेत्ता पड़िसेवित्ता સવર,
नो हावाइ तहाकारी यावि भवइ. सतह ठाणेह केवली जाणेज्जा. तं जहानो पाणे अइवात्ता भवइ, -जावजहावाइ तहाकारी यावि भवइ २
५५१ क- सत्त मूलगोत्ता पण्णत्ता. तं जहा
વ્હાલવા,
गोतमा,
वच्छा,
कोच्छा,
कोसिया,
મંડવા, વાસિટ્ટા.
Jain Educationa International
સાતમું સ્થાન
ભયના સ્થાને સાત પ્રકાર કહેલ છે. જેમકે- ૧ ઇહલેાકભય, ૨ પરલેાક ભય,
૩ આહ્વાન ભય, ૪ અકસ્માત ભય, ૫ વેદના ભય, હું મરણુ ભય, ૭ અપયશ ભય.
- સાત કારણેાથી છદ્મસ્થ (અસજ્ઞ) જણાય છે. જેમકે- ૧ હિંસા કરવાવાળે! હાય, ૨ જુઠ એલવાવાળા હાય, ૩ અદ્ભુ લેવાવાળા હાય, ૪ શબ્દ, રૂપ, રસ અને સ્પર્શીને ભાગવવાવળે હાય, પૂજા અને સત્કારથી પ્રસન્ન થતેા હાય, ૬, આ આધા કી આહાર સાવધ આ પ્રકારની પ્રરૂપણા કર્યા પછી પણ આધા કર્મ આદિ દાષાનું સેવન કરવાવાળા હાય, ૭ કથનીની સમાન કરણી ન કરવાવાળા હાય.
ખ- સાત કારણેાથી કેવળી જણાય જાય છે. જેમકે- ૧ હિંસા ન કરવાવાળા, ૨ જુઠું ન ખાલવાવાળા, ૩ અટ્ઠા ન લેવ વાળા, ૪ શબ્દ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શને ન ભાગવવાવાળા. ૫-૭ પૂજા અને સત્કારથી પ્રસન્ન ન થવાવાળા યાવત્ કથનીની સમાન કરણી કરવાવાળ
ક- મુલ ગાત્ર સાત કહ્યા છે. જેમકે૧ કાશ્યપ, ૨ ગૌતમ, ૩ વત્સ, ૪ કુત્સ, પ કૈાશિક, ૬ મંડળ્ય, ૭ વાશિષ્ઠ.
For Personal and Private Use Only
www.jainelibrary.org