________________
સ્થાનાંગ સૂત્ર
૩૨૭
૩ અનુયેગી પ્રશ્ન-પ્રરૂપણાને માટે જે
ગ્રંથકાર પોતે જ પ્રશ્ન કરે છે તે. ૪ અનુલોમ પ્રશ્ન--બીજાને અનુકૂળ કરવા
માટે જે પ્રશ્ન કરાય તે. ૫ તથા જ્ઞાન પ્રશ્ન-ગણધર ગામના પ્રશ્ન. ૬ અતથાજ્ઞાન પ્રશ્ન-- અજ્ઞ વ્યકિત વડે
પૂછેલા પ્રશ્ન. રૂક - રમાવંત્રા રાયઠ્ઠાણી હવસે ક- ચમરચચા રાજધાનીમાં ઉત્કૃષ્ટ ઉપપાત छम्मासा विरहिए उववाएणं.
વિરહ છ માસને છે. - ને જે સુંઢાળે વસેલું ખ-- પ્રત્યેક ઇન્દ્ર સ્થાનમાં ઉપપાતવિરડ ઉત્કૃષ્ટ छम्मासा विरहिए उववाएणं.
છ માસને છે. જ-અસત્તા જે પુરી કરવો ગ- સપ્તમ પૃથ્વી તમસ્તમામાં ઉપ પાતવિરહ छम्मास विरहिया उववाएणं.
ઉત્કૃષ્ટ છ માસનો છે. ઇ- રતિકું [ ૩ોલે છHiણા ઘ- સિદ્ધગતિમાં ઉ૫પાતવિરહ ઉત્કૃષ્ટ છે विरहिया उववाएणं. ४
માને છે. ૧૨૬ - છિદિવસે માયાવંધે ઘomજે. - -- આયુષ્યનો બંધ છ પ્રકારને કહેલ છે. યથાजाइणामणिधत्ताउए
૧ જાતિના મનિધત્ત યુ-જાતિનામ કર્મની સાથે गइणामणिधत्ताउए.
સમયે સમયે ભગવાને માટે આયુકર્મના ठिइणामणिधत्ताउए
દવિકોની નિષેક નામની રચના. ओगाहणाणामणिधत्ताउए
૨ ગતિનામનિધત્તાયુ-ગતિનામ કર્મની સાથે पएसणामणिधत्ताउए
પૂર્વોક્ત નિષેક રચના. अणुभावणा मणिधत्ताउए
૩ સ્થિતિનામનિધાયુ-સ્થિતિની અપેક્ષાએ
નિષેક રચના. ૪ અવાહનાનામનિધત્તાયુ- જેમાં આત્મા રહે તે અવગાહના તે દારિક શરીર આદિની હોય છે, તેથી શરીરનામ કમની સાથે વાત રચના. ૫ પ્રદેશનામનિધત્તાયુ-પ્રદેશરૂપ નામ કમીની
સાથે પૂર્વોકત રચના. ૬ અનુભવનામનિધાયુ- અનુભાવ વિપાક
રૂપ નામ કર્મ સાથે પૂર્વોક્ત રચના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org