________________
૩ર૦
५२१ क- तेइंदिया णं जीवाणं असमारभमाणस्स छवि संजमे कज्जइ.
તું નાघाणमयाओ सोक्खाओ अववरोवेत्ता સવર,
arrari दुक्खेणं असंजोएत्ता भवइ. जिन्भामयाओ सोक्खाओ अववरोवेत्ता ras. जिब्भामएणं दुक्खेणं असंजोएत्ता भवइ फासमयाओ सोक्खाओ अववरोवेत्ता भवइ फासमएणं दुक्खेणं असंजोएत्ता भवइ.
ख- तेइंदियाणं जीवाणं समारभमाणस्स छवि असंजमे कज्जइ. तं जहाघाणमयाओ सोक्खाओ ववरोवेत्ता भवइजाव - फासमएणं दुक्खेणं संजोगेत्ता भवइ. २
५२२ क- जंबुद्दीवे दीवे छ अकम्मभूमीओ पण्ण
સાખો. તું બહાફ્રેમવÇ. रम्मगवासे. देवकुरा
हेरण्णवए. हरिवासे. उत्तरकुरा.
ख- जंबुद्दीवे दीवे छ्वासा पण्णत्ता तं
મહા
મરહે. ફેરવ. હેમવણ. ફેરાવણ. રિવાસે. રમ્ભવાસે.
Jain Educationa International
છઠ્ઠા સ્થાન ક તૈઈન્દ્રિય જીવાની હિંસા ન કરવા વાળા છ પ્રકારના સયમનું પાલન કરે છે, જેમકે– ૧ ગ ંધ. ગ્રહણનું સુખ નષ્ટ નથી કશ્તા. ગ્રહણ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત નથી કરાવતા.
૨
૪
૩ રસાસ્વાદનું સુખ નષ્ટ નથી કરતા. રસાસ્વાદ ન કરી શકવાનું દુ:ખ પ્રાપ્ત નથી કરાવતા.
૫
સ્પર્શજન્ય સુખ નષ્ટ નથી કરતા. ૬. સ્પર્શોનુભવ ન થવાનું દુ:ખ પ્રાપ્ત નથી કરાવતા.
ખતૈઇન્દ્રિય જીવેાની હિંસા કરનાર છ પ્રકા૨ના અસયમ કરે છે. જેમકે૧ ગ ંધગ્રહણુ જન્ય સુખના વિનાશ. ર્ગંધગ્રહણ ન કરી શકવાના દુ:ખને પ્રાપ્ત કરાવે છે.
ક
3
૪
૫ સ્પર્શજન્ય સુખના વિનાશ કરે છે. - સ્પર્શોનુભવ ન કરી શકવાના દુઃખને પ્રાપ્ત
ન
કરાવે છે.
ખ
રસાસ્વાદ જન્ય સુખના વિનાશ કરે છે. રસાસ્વાદ ન કરી શકવાનું દુઃખ પ્રાપ્ત કરાવે છે.
જબુદ્વીપમાં છ અકર્મ ભૂમીએ છે. જેમકે
૧ હૈમવત, ૨ હૈરણ્યવત, ૩ હરિવ, ૪ રમ્યકવ, પ દેવકુરૂ, ૬ ઉત્તરકુર્
જબુદ્વીપમાં છ વર્ષી (ક્ષેત્ર) છે. જેમકે૧ ભરત, ૨ ભૈરવત, ૩ હૈમવત, ૪ હેરણ્યવત, પ હરિવ, ૬ રમ્યકવર્ષી. વિદેહ સાથે વર્ષોં સાત છે છતાં છઠ્ઠું સ્થાન હાવાથી છ કહેલ છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org