________________
સ્થાનાંગ સૂત્ર
४९६ क छट्टाणा अणत्तवओ अहियाए असुभाए अखमाए अनीसेसाए अणाणुगामियत्ताए મતિ. તં નહા
વરિયાણુ, વરિયાઢે, लाभ, વે,
મુર, पूयासक्कारे.
ख छट्टाणा अत्तवओ हियाए -जावआणुगामियत्ताए भवंति तं जहा - પરિયારે –નાવ- પૂયસવારે. ૨
४९७ क छव्विहा जाइ-आरिया मणुस्सा पण्णत्ता. तं जहा- गाहा - अंबट्टा य कलंदा ય, વેનેહા વેવિશાળ્યા ।
हरिता चुंचणा चेव, छप्पेया
દુશ્મનાઓ ।।
ख - छविवहा
તું નહા
માહા-૩, મોળા, વાળા, લાના, નાયા, જોરવા.
Jain Educationa International
कुलारिया मणुस्सा पण्णत्ता.
४९८ छविवहा लोगट्टिई पण्णत्ता. तं जहा
आगासइट्टिए वाए,
वापट्ठिए उदही,
उदहिपट्टिया पुढवी.
पुढविपट्टिया तसा थावरापाणा.
ક
છ સ્થાનક આત્મભાવમાં રમણ નહિ કરનાર (વિષમભાવવી) મનુષ્યને માટે અહિતકર છે, અશુભ છે. અશાંતિ મટાડવાને માટે અસમર્થ છે અકલ્યાણકર છે અને અશુભ પરમ્પરાવાળા છે. જેમકે— ૧ વયની અપેક્ષાએ અથવા દ્વીક્ષાની અપેક્ષાએ મેટાઈ ૨ પુત્રાદ્રિ અથવા શિષ્યાદ્વિને ઘણા પરિવાર ૩ મહાન પૂર્વાંગતાŕિશ્રુત ૪ અનશનાઢિ મહાતપ ૫ મહાલાભ ૬ મહાન પૂજાસ્ત્રકાર. આત્મભાવવતી (સમભાવમાંનિરત) મનુધ્યેાને માટે ઉપરના છ સ્થાના હિતકર હાય છે. શુભ ડાય છે, અશાન્તિ મટાડવામાં સમ હોય છે. શુભ પરમ્પરાવાળા હાય છે. તે આ ૧-૬ વયની અથવા દીક્ષાની અપેક્ષાએ મેટાપણુ યાવત્ પૂજા
સહાર
ક જાતિ આર્ય (વિશુદ્ધ માતૃપક્ષવાળા ) મનુષ્ચા છ પ્રકારના કહેલ છે. જેમકે
૧ આંખષ્ઠ-બ્રાહ્મણ પુરૂષ અને વૈશ્ય સ્રીથી ઉત્પન્ન થયેલ ૨ કઢ ૩ વૈદેહ ૪ વેઢગાયક પરિન ૬ ચૂ ંચણુ
ખ
૩૧૧
.
ખ કુલા' મનુષ્ય (વિશુધ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યેા છ પ્રકારે છે જેમકે
૧ ઉગ્નકુલના ૨ ભેગકુલના ૩ રાજન્યકુલના ૪ ઇક્ષ્વાકુકુલના ૫ જ્ઞાતકુલના ૬ કૌરવકુલના
For Personal and Private Use Only
લેાક સ્થિતિ છ પ્રકારની છે. જેમકે-૧ આકાશને આધારે વાયુ રહેલ છે. ૨ વાયુને આધારે ધનેષ રહેલ છે.
૩ ધનેધિને આધારે પૃથ્વી રહેલ છે.
૪ પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવા રહેલા છે.
www.jainelibrary.org