________________
૨૮૪
ख- पंचिदिया णं जीवा समारभमाणस्स पंचविहे असं मे कज्जइ.
तं जहाસોડુંવિયત્રસંનમે, નાવ-જ્ઞાતિથિअसंजमे.
૧- સવ્વ-પાળ-સૂય-નીવ-સત્તા જં असमारभमाणस्स पंचविहे संजमे कज्जइ. तं जहा
શિવિયસંનમે ખાવ- પંચવિયસંનમે.
ઘ-સવ-પાળ-સૂચ-નીવ-સત્તા જં असमारभमाणस्ण पंचविहे असंजमे ખ્ખરૂં. તું નહાएगिदियअसंजमे, - जावपचिदियअसंजमे. ४
४३१ पंचविहा तणवणस्सइकाइया पण्णत्ता. તં નટ્ટા- અળવીયા, મૂવીયા, पोरबीया અંધડીયા, વીયજ્ઞા.
४३२ पंचविहे आयारे पण्णत्ते. तं जहा
नाणायारे,
दसणायारे,
चरित्तायारे,
સવાયારે, वीरियायारे.
४३३ क- पंचविहे आयरपकप्पे पण्णत्ते.
तं जहा
मासिए उग्घाइए,
मासिए अणुग्घाइए,
Jain Educationa International
પાંચમ સ્થાન
ખ- પંચેન્દ્રિય જીવાની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારને અસયમ થાય છેશ્રોતેન્દ્રિય-અસયમ યાવત્
સ્પર્શેન્દ્રિય
અસ યુમ.
ગ- સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવાની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારના સચમ થાય છે. જેમકે
૧-૫ એકેન્દ્રિય સંયમ યાવત્ પંચેન્દ્રિય સયમ.
ઘ- સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવેાની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસયમ થાય છે. જેમકે
૧-૫ એકેન્દ્રિય-અમચમ યાવત-૫ ચેન્દ્રિયઅસંયમ.
તૃણુવનસ્પતિકાયિક જીવ પાંચ પ્રકારના છે. જેમકે
૧ અગ્રબીજ ૨ મૂલખીજ, ૩ પબીજ, ૪ સ્કંધખીજ, ૫ ખીજરૂહ.
આચાર પાંચ પ્રકારના છે. જેમકે
૧ જ્ઞાનાચાર, ૨ દર્શનાચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર, ૫ વીર્યાચાર.
ક- આચાર પ્રકલ્પ (નિશીથ સૂત્રેાકત પ્રાયશ્ચિત) પાંચ પ્રકારના છે, જેમકે
૧ માસિક ઉદ્ઘાતિક લઘુમાસ (માસિક તપશ્ચર્યોરૂપ) પ્રાયશ્ચિતમાં ચેડા આછે કરવા.
શ
૨ માસિક અનુદ્રઘાતિક ગુરુમાસ (તેમાં એછે
ન કરવે)
For Personal and Private Use Only
www.jainelibrary.org