SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ख- पंचिदिया णं जीवा समारभमाणस्स पंचविहे असं मे कज्जइ. तं जहाસોડુંવિયત્રસંનમે, નાવ-જ્ઞાતિથિअसंजमे. ૧- સવ્વ-પાળ-સૂય-નીવ-સત્તા જં असमारभमाणस्स पंचविहे संजमे कज्जइ. तं जहा શિવિયસંનમે ખાવ- પંચવિયસંનમે. ઘ-સવ-પાળ-સૂચ-નીવ-સત્તા જં असमारभमाणस्ण पंचविहे असंजमे ખ્ખરૂં. તું નહાएगिदियअसंजमे, - जावपचिदियअसंजमे. ४ ४३१ पंचविहा तणवणस्सइकाइया पण्णत्ता. તં નટ્ટા- અળવીયા, મૂવીયા, पोरबीया અંધડીયા, વીયજ્ઞા. ४३२ पंचविहे आयारे पण्णत्ते. तं जहा नाणायारे, दसणायारे, चरित्तायारे, સવાયારે, वीरियायारे. ४३३ क- पंचविहे आयरपकप्पे पण्णत्ते. तं जहा मासिए उग्घाइए, मासिए अणुग्घाइए, Jain Educationa International પાંચમ સ્થાન ખ- પંચેન્દ્રિય જીવાની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારને અસયમ થાય છેશ્રોતેન્દ્રિય-અસયમ યાવત્ સ્પર્શેન્દ્રિય અસ યુમ. ગ- સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવાની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારના સચમ થાય છે. જેમકે ૧-૫ એકેન્દ્રિય સંયમ યાવત્ પંચેન્દ્રિય સયમ. ઘ- સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવેાની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસયમ થાય છે. જેમકે ૧-૫ એકેન્દ્રિય-અમચમ યાવત-૫ ચેન્દ્રિયઅસંયમ. તૃણુવનસ્પતિકાયિક જીવ પાંચ પ્રકારના છે. જેમકે ૧ અગ્રબીજ ૨ મૂલખીજ, ૩ પબીજ, ૪ સ્કંધખીજ, ૫ ખીજરૂહ. આચાર પાંચ પ્રકારના છે. જેમકે ૧ જ્ઞાનાચાર, ૨ દર્શનાચાર, ૩ ચારિત્રાચાર, ૪ તપાચાર, ૫ વીર્યાચાર. ક- આચાર પ્રકલ્પ (નિશીથ સૂત્રેાકત પ્રાયશ્ચિત) પાંચ પ્રકારના છે, જેમકે ૧ માસિક ઉદ્ઘાતિક લઘુમાસ (માસિક તપશ્ચર્યોરૂપ) પ્રાયશ્ચિતમાં ચેડા આછે કરવા. શ ૨ માસિક અનુદ્રઘાતિક ગુરુમાસ (તેમાં એછે ન કરવે) For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy