________________
૨૮૦
४२५ क- पंचविहे उवघाए पण्णत्ते. तं जहाउग्गमोवघाए,
उपायणो वघाए,
सघाए,
परिकम्मो घा परिहरणोवधाए.
ख- पंचविहा विसोही पण्णत्ता. तं
सोही, उप्पाणविसोही, एमणाविसोही, परिकम्मविसोही,
परिहरणविसोही. २
નહા
४२६ क- पंचहि ठाणेह जीवा दुल्लभबोहियत्ताए कम्मं पगति तं जहाअरहंताणं अवणं वयमाणे,
अरहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वयमाणे, आयरिय उवज्झायाणं अवण्णं वयमाणे, चावण्णस्स संघस्स अवण्णं वयमाणे, विविक्क-तव- बंभचेराणं देवाणं अवण्णं वयमाणे.
ख- पंचहि ठाणेहि जीवा सुलभबोहियत्ताए कम्मं पगति तं जहाअरहंताणं वण्णं वयमाणे, -जावविविक्क-तव-- बंभचेराणं देवाणं वण्णं वयमाणे. २
Jain Educationa International
ક
ખ
પંચમ સ્થાન
પાંચ પ્રકારના ઉપઘાત (આહારાદિની અશુદ્ધિ) છે. જેમકે -
૧ ઉદ્દગમેાપઘાત- ગૃહસ્થ વડે લાગતા આધા કર્મ આદિ સેાળ દેશે.
૨ ઉત્પાદનાપઘાત - સાધુ વડે લાગત્તા ધાત્રી આદિ સાળ દેષા.
૩ એષણેાપઘાત સાધુ અને ગૃહસ્થવડે લાગતા શકિતા િદશ દેખે. ૪ પરિકમે પઘાત - વસ્ત્ર- પાત્રના છેદન ચા સિલાઇ આઢિમાં મર્યાદાનું ઉલ્લંઘન. ૫પરિહરણે પઘાત – એકાકી વિચરવાવાળા
સાધુના વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણાને ઉપયેાગમાં લેવા.
-
પાંચ પ્રકારની વિશુદ્ધિ કહેલી છે. જેમકે
૧ ઉદ્ગમવિશુદ્ધિ, ર્ ઉત્પાદન વિશુદ્ધિ,
૩ એષણા વિશુદ્ધિ, ૪ પરિકમ વિશુદ્ધિ, ૫ પરિહરણ વિશુદ્ધિ પૂર્વે કહેલા ઉગમાદિ દોષનુ સેવન ન કરવુ તે વિશુદ્ધિ
ક- પાંચ કારણેાથી જીવે. એ ધની પ્રાપ્તિ દુભ બની જાય એવા કર્મો ઉપર્જન કરે છે. ૧ અંત પ્રભુને અવર્ણવાદ કરવાથી. ૨ અંત કથિત ધર્મના અવર્ણવાદ કરવાથી. ૩ આચાર્ય અથવા ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી.
૪ ચતુર્વિધ સંઘને અવર્ણવાદ કરવાથી. ૫ ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી થયેલ દેવેને અવણુવાદ કરવાથી. ખ- પાંચ કારણેાથી જીવા, ખેાધિની પ્રાપ્તિ સુલભ થાય એવા કર્મોનું ઉપાર્જન કરે છે. જેમકે
૧-૫ અરિહંતાનેા ગુણાનુવાદ કરવાપરયાવત્-ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્યંના પાલનથી થયેલ દેવાના ગુણાનુવાદ કરવાપર.
For Personal and Private Use Only
www.jainelibrary.org