________________
૨૮૦
४२१ पंचविहे ववहारे पण्णत्ते. तं जहाઆમ, સુછુ, આળા, ધારના નીણ. जहा से तत्थ आगमे सिया आगमेणं ववहारं पट्टवेज्जा,
नो से तत्थ आगमे सिया
जहा से तत्थ सुए सिया
सुणं ववहारं पवेज्जा, नो सेत्थ एसिया
जहा से तत्थ सुए सिया सुएणं ववहारं જુવેના,
नो से तत्थ सुए सिया
जहा से तत्थ आणा सिया आणाए व्यवहारं पवेज्जा, नो से तत्थ आणा सिया
जहा से तत्थ धारणा सिया धारणाए ववहारं पट्टवेज्जा,
नो से तत्थ धारणा सिया
जहा से तत्थ जीए सिया जीएणं ववहारं ધ્રુવેન્ગા.
इच्चे एहि पंचहि ववहारं पट्टवेज्जा. तं जहा
આપમેળ, મુળ, માળાÇ, ધારળા, નૌતાં,
जहा जहा से आगमे सुए आणा धारणा जीए तहा तहा ववहारं पटुवेज्जा,
Jain Educationa International
પંચમ સ્થાન
વ્યવહાર પાંચ પ્રકારના છે, જેમકે. ૧ આગમવ્યવહાર- જેના વડે અર્થ જણાય તે આગમ કેવળજ્ઞાની. મનઃવજ્ઞાની, અવધીજ્ઞાની ચૌદપૂર્વ, શપૂ અથવા નવપૂના ધારકને જે વ્યવહાર તે આગમ
વ્યવહાર.
૨ શ્રુતવ્યવહાર- નવ પૂથી ન્યુન શ્રુતજ્ઞાનવાળાને વ્યવહાર તે શ્રુતવ્યવહાર. ૩ આજ્ઞાવ્યવહાર- દેશાંતરમાં રહેલ ગીતા પુરુષને અગીતાવડે જે અતિચારેનુ ગૂઢાર્થ પદે વડે પુછાવવુ અને તેના કહ્યા મુજબ અન્યને પ્રાયશ્ચિત દેવું તે
આજ્ઞાવ્યવહાર,
૪ ઘારણાવ્યવહાર - પૂર્વ ગીતાથે કાઇને આલેયણા દીધી હાય. તેને ધારી રાખવુ અને તે ધારણા પ્રમાણે અન્યને પ્રાયશ્ચિત્ત દેવુ તે ધારણાવ્યવહાર.
૫ જીતવ્યવહાર- દ્રવ્ય - ક્ષેત્ર- કાળ - ભાવ સહનન વગેરેને અપેક્ષીને જે ગીતા પુરુષા એ આચર્યું. હાય તેથી નિરવદ્ય હાય. અન્ય ગીતાવડે તેને નિષેધ ન કરાયે હેાય તે છત વ્યવહાર.
૧ કાઇ વિવાાસ્પદ્ય વિષયમાં જયાં સુધી આગમથી કોઇ નિર્ણય થતા હાય ત્યાં સુધી આગમ અનુસારજ વ્યવહાર કરવા જોઇએ.
૨ જ્યાં કાઇ આગમથી નિર્ણય ન થતા હેય ત્યાં શ્રુતથી વ્યવહાર કરવા જોઇએ. ૩ જયાં શ્રુતથી નિર્ણય ન થઈ શકતા હોય ત્યા ગીતાની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવા જોઇએ.
૪- જયાં ગીતાની આજ્ઞાથી સમસ્યા હલ ન થતી હૈાય ત્યાં ધારણા અનુસાર વ્યવહાર કરવા જોઈએ.
For Personal and Private Use Only
www.jainelibrary.org