________________
સ્થાનાંગ સૂત્ર
૨૫૩
પંચમ સ્થાન
પ્રથમ ઉદ્દેશક ૨૮૬ - પંર મવથા guતા. તં નg- ક- મહાવત પાંચ છે– ૧ સર્વ પ્રાણાતિપાતથી सव्वाओ पाणाइवायाओ वेरमणं.
વિરત થવું. ૨ સર્વ મૃષાવાદથી વિરત થવું. सव्वाओ मुसावायाओ वेरमणं,
૩ સર્વ અદત્તાદાનથી વિરત થવું. ૪ સર્વ सव्वाओ अदिन्नादाणाओ वेरमणं,
મૈથુનથી વિરતવું અને સર્વપરિગ્રહથી
વિરત થવું. सव्वाओ मेहुणाओ वेरमणं, सव्वाओ परिग्गहाओ वेरमणं. ख- पंचाणुव्वया पण्णत्ता. तं जहा- ખ – અણુવ્રત પાંચ કહેલ છે- થૂલ પ્રાણાथूलाओ पाणाइवायाओ वेरमणं,
તિપાતથી વિરત થવું. ૨ થુલ મૃષાવાદથી थूलाओ मुसावायाओ वेरमणं.
વિરત થવું, ૩ રથૂલ અદત્તાદાનથી વિરત थलाओ अदिण्णादाणाओ वेरमणं.
થવું ૪ સ્વસ્ત્રીમાં સંતુષ્ટ રહેવું,
૫ ઈચ્છાઓની મર્યાદા કરવી. सदारसंतोसे,
इच्छापरिमाणे. २ ३९० क- पंच वण्णा पण्णत्ता. तं जहा- ૧ક- વર્ણ પાંચ કહેલ છે, જેમકે- ૧ કૃષ્ણ વિઠ્ઠી–નીવ-સુવિવા .
૨ નલ. ૩ લહિત. (લાલ) હરિદ્ર.
(પી) ૫ શુકલ. - પંર રક્ષા પછાતા તં ગઠ્ઠા
ખ– રસ પાંચ કહેલ છે- તીકતથી લઈ તિસ્તા, –ના-મદુરા.
મધુર સુધી. - વંર જામા guતા. તે ન- ગ- કામગુણ પાંચ કહેલ છે. ૧ શબ્દ. ૨ રૂ૫. સા, વા, જંઘા, રસા, સા.
૩ ગંધ, ૪ રસ; ૫ સ્પર્શ.. ઘ- પંહ કાદ વીવા સળંતિ. ઘ- પાંચ સ્થાનમાં જીવ આસક્ત થાય છે. તં નહા
શબ્દ યાવત્ સ્પર્શમાં. સટ્ટ, --કાવ–f. एवं रज्जति, मुच्छंति, गिझंति, अज्झोववज्जति, - વંદું ટાઢ નવા વિનાના- ડ" - પૂર્વોક્ત પાંચમાં જીવ રાગભાવને પ્રાપ્ત વર્ષાતિ. સં ગઠ્ઠા--
થાય છે, તથા મૂચ્છભાવને, ગૃદ્ધિભાવને. સ,-બાવ-શાસે
આકાંક્ષા ભાવને અને મરણને પ્રાપ્ત થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org