________________
સ્થાનાંગ સૂત્ર
૨૪૫
૨ એક પુરૂષ દ્રવ્ય (બાહ્ય વ્યવહાર) થી તે મુક્ત છે પરંતુ ભાવ (આસકિત) થી મુક્ત
નથી.- ૨કવતું ૩ એક પુરૂષ ભાવ (આસકિત) થી તે મુક્ત
છે. પરંતુ દ્રવ્ય (બાહ્ય વ્યવહાર) થી મુકત નથી. ભરત ચકવર્તાવત. ૪ એક પુરૂષ દ્રવ્યથી પણ મુક્ત નથી અને
ભાવથી પણ મુક્ત નથી-ગૃહસ્થવત્ ઘ- વત્તારિરિસનાથા guyત્તા. સંક- ઘ- પુરૂષ ચાર પ્રકારના છે જેમકેઅને નામે હવે, -ના
૧ એક પુરૂષ (આસક્તિથી) મુક્ત છે અને अमुत्ते नामेगे अमुत्तरूवे. ४
સંત વેષના ધારક હોવાથી મુક્ત રૂપ છે.
સાંચા સાધુ. ૨ એક પુરૂષ (આસકિતથી) તે મુક્ત છે પરંતુ
(સંયત વેષ ધારક ન હોવાથી) મુકત નથી-શિવકુમાર વત ૩ એક પુરૂષ સંયતવેષને ધારક છે તેથી મુકત રૂપ તે છે પરંતુ આસક્તિ હોવાથી
મુકત નથી યતિવત છદ્મવેશી. ૪ એક પુરૂષ આસકિત હોવાથી મુકત પણ નથી અને સંયત વેષભૂષાના ધારક ન
હોવાથી મુકત નથી ગૃહસ્થાવત્ ૩૬૭ - બંઘિતરિવહનોળિયા ૩nયા ક- પંચેન્દ્રિય તિર્યચનિક જીવો મરીને ચારે चउआगइया पण्णत्ता. तं जहा
ગતિઓમાં ઉત્પન્ન થાય છે અને ચારે पंचिदियतिरिक्खजोणिया पंचिदिय- ગતિઓમાંથી આવીને પંચેન્દ્રિય તિર્યમાં तिरिवखजोणिएसु उव्वज्जमाणा नेरइ- ઉત્પન્ન થાય છે. જેમકે – एहितो वा, तिरिक्खजोणिएहितो वा, मणुस्से हितो वा, देवेहितो वा उववज्जेज्जा. से चेव णं से पंचिदियतिरिक्खजोणिए पंचिदियतिरिक्खजोणियत्तं विप्पजहमाणे नेरइयत्ताए वा, तिरिक्खजोणियत्ताए वा. मणुस्सयत्ताए वा, રેવત્તા વા સવા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org