________________
૨૧૪
३४३ चउव्विहे वाही पण्णत्ता. तं जहा
વાડવુ, વિત્તિળુ, સિમણુ, સળિવાઘછુ. चव्विहा तिमिच्छा पण्णत्ता. तं जहाવિજ્ઞો, યોસહારૂં, આકરે, પરિવાર૬. ર્ ३४४ क - चत्तारि तिगिच्छगा पण्णत्ता. तं जहाआयतिगिच्छए नामेगे नो परतिगिच्छए, परतिगिच्छए नामेगे नो आयतिगिच्छए, एगे आयतिगिच्छ विपरति गिच्छिए वि, एगेनो आयतिगिच्छए नो परतिगिच्छए.
ख- चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहावणकरे नामेगे नो वणपरिमासी, वर्णपरिमासी नामेगे नो वणकरे, एगे वणकरे वि वणपरिमासी वि, एगे नो वणकरे नो वणपरिमासी,
૧- ચત્તારિ સિનાયા પળત્તા. તું બહાवणकरे नामेगे नो वणसारक्खी. एगे नो वणकरे नो वणसा रक्खी.
-તાવ
घ- चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहावणकरे नामेगे नो वणसंरोही-जावएगे नो वणकरे नो वणसंरोही,
Jain Educationa International
ચતુર્થ સ્થાન
વ્યાધીએ ચાર પ્રકારની છે, જેમકે—— ૧ વાતજન્ય. ૨ પિત્તજન્ય. ૩ કફજન્ય, અને સન્નિપાત જન્ય.
ચિકિત્સા ચાર પ્રકારની છે. જેમક્રે
૧ વૈદ્ય, ૨ ઔષધ, ૩ રાગી અને ૪ પરિચારક. ક– ચિકિત્સક ચાર પ્રકારના છે–
૧ કોઇ ચિકિત્સક. એવા હોય છે કે જે પેાતાની ચિકિત્સા કરે પણ ખીજાની ચિકિત્સા કરતા નથી.
૨ કાઈ ચિકિત્સક, ખીજાની ચિકિત્સા કરે છે.
પરંતુ સ્વયંની ચિકિત્સા કરતા નથી. ૩ કાઇ ચિકિત્સક, પેાતાની અને અન્યની પણ ચિકિત્સા કરે છે.
૪ એક ચિકિત્સક, પેાતાની અને અન્યની બન્નેની ચિકિત્સા કરતા નથી.
ખ- પુરૂષાના ચાર પ્રકાર કહ્યા છે
૧ એક ચિકિત્સક ત્રણ (શલ્ય ચિકિત્સા) કરે છે. પરંતુ ત્રણને સ્પર્શી કરતા નથી.
૨ એક ચિકિત્સક ત્રણના સ્પર્શી કરે છે. પરંતુ ત્રણ કરતા નથી.
૩ એક ચિકિત્સક ત્રણ પણ કરે છે. અને ત્રણને સ્પર્શ પણ કરે છે.
૪ એક ચિકત્સક ત્રણ પણ નથી કરતા અને ત્રણને સ્પર્શી પણ નથી કરતા.
ગ- પુરૂષ! નીચે પ્રમાણે ચાર પ્રકારે છે– ૧ એક ત્રણ કરે છે પરંતુ ત્રણની રક્ષા નથી કરતા ૨ એક ત્રણની રક્ષા કરે છે; ત્રણ કરતા નથી.
૩ એક ત્રણ પણ કરે છે. ત્રણની રક્ષા પશુ કરે છે.
૪ એક પુરૂષ ત્રણ પણુ નથી કરતા.
ઘ- ત્રણની રક્ષા પણ નથી કરતા.
૧ એક પુરૂષ ત્રણ કરે છે. પણ ત્રણને ઔષધ આઢિથી મેળવતા નથી. (સરાહણ કરતા નથી)
www.jainelibrary.org
For Personal and Private Use Only