________________
૨૧૨
ચતુર્થ સ્થાન ચોથે ઉદ્દેશક ३४० चत्तारि पसप्पगा पण्णत्ता. तं जहा- પ્રસર્પક વિદેશ જનારા પુરુષે ચાર પ્રકારના । अणुप्पण्णाणं भोगाणं उप्पाएत्ता एगे पस હોય છે. જેમકેप्पए, पृव्वुप्पण्णाणं भोगाणं अविप्पओगेणं એક પુરૂષ જીવનનિર્વાહ માટે વિદેશ
જાય છે. एगे पसप्पए, अणुप्पण्णाणं सोक्खाणं
એક પુરૂષ સંચિત સમ્પતિની સુરક્ષા માટે उप्पाइत्ता एगे पसप्पए, पुव्वप्पण्णाणं
વિદેશ જાય છે. सोक्खाणं अविप्पओगेणं ऐगे पसप्पए. એક પુરૂષ સુખ-સુવિધાને માટે વિદેશ
જાય છે. એક પુરૂષ પ્રાપ્ત સુખ સુવિધાની સુરક્ષા
માટે વિદેશ જાય છે. રૂ૪૨ નેરથા રવિવારેઘowત્તે. સંનહા- નૈરયિકોનો આહાર ચાર પ્રકારના છે.
इंगालोवमे, मुम्मरोवमे, सीयले, हिमसी- જેમકેयले, तिरिक्खजोणियाणं चउविहे आहारे
અંગારા જેવો અલ્પદાહક, પ્રજવલિત પત્તેિ. તં નહીં- જોવજે, વસ્ત્રો,
અગ્નિક જેવી અતિ દાહક શીતકાલના
વાયુની સમાન શીતળ બરફની સમાન पाणमंसोवमे पुत्तमंसोवमे. मणुस्साणं
અતિ શીતલ. चउविहे आहारे पण्णत्ते. तं जहा
તિર્યચેનો આહાર ચાર પ્રકારને છે– સને –ગાવ– સામે.
૧ કંકેપમ- કંકપક્ષીના આહાર જે અર્થાત देवाणं चउविहे आहारे पण्णत्ते. तं जहा
(દુષ્પચ આહાર પણ તિર્યંચને સુપચ वण्णमंते, गंधमंते, रसमंते, फासमंते. ४ થઈ જાય છે)
૨ બિલેપમ-બીલમાં જે નખાય તે તુરત
અંદર જાય છે તેમ તિર્યંચ સ્વાદ લીધા વિના તરત જ ઉદરસ્થ કરી લેય છે. ૩ પાણુમાં સેમિ-(ચાંડાલના માસની જેમ)
અભક્ષ્ય પણ તિર્યંચ ખાઈ જાય છે. ૪ પુત્રમાંસપમ –પુત્રમાંસની સમાન તીવ્ર
શ્ધાને કારણે અનિષ્ઠાપૂર્વક ખાય છે. મનુષ્યને આહાર ચાર પ્રકારનો છે.–
અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. દેવતાઓને આહાર ચાર પ્રકારનો છે– ૧ સુવર્ણ (સુન્દર રૂપવાળે), ૨ સુગન્ધિત, ૩ સ્વાદિષ્ટ (સુરસ) અને, ૪ સુખદ સ્પર્શવાળે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org