________________
*
9
ચતુર્થ સ્થાન
गुत्ता नामेगा अगुत्तदुवारा,
કોઈ શાલા ગુપ્ત છે– પ્રાકારાદિથી આવૃત છે પરંતુ अगुत्ता नामेगा गुत्तदुवारा,
ગુપ્તદ્વાર વાળી નથી.
,, ,, અગુપ્ત છે– પ્રાંકારાદિથી આવૃત નથી अगुत्ता नामेगा अगुत्तदुवारा.
અને ગુપ્ત દ્વારવાળી પણ નથી. ख- एवामेव चत्तारित्थीओ पण्णत्ताओ. આ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહેલી છે. તે ના
તે આ પ્રમાણેगुत्ता नामेगा गुत्तिदिया,
એક ગુપ્તા એટલે વસ્ત્રાવૃતા છે અને
ગુપ્તેન્દ્રિયા છે. गुत्ता नामेगा अत्तिदिया,
ગુપ્ત વસાવૃત છે. પરંતુ ગુપ્તેન્દ્રિયા गुत्तिदिया नामेगा अगुत्ता,
નથી. अत्तिदिया नामेगा अगुत्ता.४
એક અગુપ્તા છે વસ્ત્રાદિથી અનાવૃત છે.
પરંતુ ગુપ્તેન્દ્રિયા છે. એક અગુપ્તા છે-વસ્ત્રાદિથી અનાવૃત છે
અને અગુન્દ્રિય છે. ર૭૬ રવિ મોક્ષના પૂજારા તં નડ્ડ- અવગાહના (શરીરનું પ્રમાણ) ચાર પ્રકારની दव्वोगाहणा, खेत्तोगाहणा,
કહેલ છે. कालोगाहणा, भावोगाहणा.
દ્રવ્યાગ્રહના (અનંતદ્રવ્યયુતા), ક્ષેત્રાવગાહના (અસંખ્ય પદેશાવગાઢ) કાલાવગાહના (અસંખ્ય સમય સ્થિતિકાલ) ભાવાવગાહના (વર્ણાદિ અનંત
ગુણયુકતા) ર૭૭ રારિ પત્તી વાળો ચાર પ્રજ્ઞપ્તિઓને અંગબાહ્ય કહી છે. જેમ કે पण्णत्ताओ. तं जहा
૧ ચંદ્રપ્રજ્ઞપ્તિ, ૨ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૩ જમ્બુદ્વીપ चंदपण्णत्ती, सूरपण्णत्ती,
પ્રજ્ઞપ્તિ ૪ દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ जंबुद्दोवपण्णत्ती, दीवसागरपण्णत्ती.
चउट्ठाणस्स बीओ उद्देसो
બીજો ઉદ્દેશક ર૭૮ ૨- રારિ ઘfસંજીના પત્તા.તં નીં- ૧ પ્રતિસલીન (કષાયને નિરોધ કરવાવાળા) कोहपडिसलीणे, माणपडिसंलोणे,
પુરુષ ચાર પ્રકારના છે, તે આ પ્રમાણે ક્રોધ मायापड़िसलीणे, लोभपडिसंलोणे.
પ્રતિસલીન, માનપ્રતિસલીન, માયાપ્રતિસલીન લોભપ્રતિસલીન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org