________________
૧૨૨
ચતુર્થ સ્થાન
तं जहा - सुद्धे नागे सुद्धे,
૨- વામન ચત્તારિ કુરિસનાયા વળત્તા. એ પ્રકારે ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકેજાતિ આદિથી શુધ્ધ અને જ્ઞાનાદિ ગુણુથી પણ શુદ્ધ, ઇત્યાદિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણત અને રૂપથી પણ વસ્રની ચૌભાંગી અને પુરૂષની પણ ચૌભંગી સમજવી.
તહેવ---ગાય---અશુદ્ધ નામેળે અસુદ્ધ. एवं परिणय-रूवे वत्था सपडिवक्खा. ३- चत्तारि पुरिसजाया पण्णात्ता. तं जहासुद्धे नागे सुद्ध-मणे, सुद्धे नामेगे અયુદ્ધ-મળે, અશુદ્ધ નામેળે સુદ્ધ-મળે, असुद्धे नामेगे असुद्ध मणं. વં સંજવે---નાવ---પૂર્વગમે. ૨૦
ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે- જાત્યાઢિથી શુદ્ધ અને મનથી શુધ્ધ. ઇત્યાદિ એ પ્રમાણે સંકલ્પ, યાવત્ પરાક્રમના પશુ ચાર ભાંગા સમજવા
२४० चत्तारि सुया पण्णत्ता. तं जहा
ચાર પ્રકારના પુત્ર કહેલ છે. જેમકે- અતિજાત
અફાણ, અનુનાણું, અવનાણ, પિછે. પાતાના પિતાથી પણ વધારે સંપત્તિમાન હાય
છે. [જેમકે ભગવાન ઋષભદેવ સોંપત્તિ સમ્પન્નાવાળા હતા ‘અનુજાત' પિતાની સમાન સંપત્તિમાન [જેમકે મહાશયને તેના પિતા આદિત્યયશની જેવી ‘અવજાત’ પિતાથી ઓછા ગુણવાળા [જેમકે આદ્ધિયશે તેના પિતા ભરતરાજાથી હીન‘કુલાંગાર’કુલમાં કર્ણાંક લગાડનાર [જેમકે કુંડરીક]
२४१ चत्तारि पुरिसजाया पण्णत्ता. तं जहाસ૨ે નામનું સત્ત્વે, સચ્ચે નામને અસત્ત્વે, असच्चे नामेगे सच्चे, असच्चे नामंगे અતન્ને. વં પરિળ!--[ાવ--પરમ. ૨૦ चत्तारि वत्था पण्णता. तं जहासुई नागे सुई, सुई नामेगे असुई, असुई नागे सुई, असुई नामेगे असुई. एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता. તું નાसुई नागे सुई,
तहेव -ખાવ- અસુર્ફ નામેળે અસુર્ફ. एवं जहेव सुद्धेणं वत्थेण भणियं तहेव સુર્ફળાવિ-નાવ-પરમે. ૨૦
Jain Educationa International
ચાર પ્રકારના પુરૂષ કહેલ છે. જેમકે- કેટલાક પ્રથમ પશુ સત્ય અને પછી પણ સત્ય હાય છે. એટલે પહેલા પણ યથાર્થ વકતા અથવા જેમ કહે તેમ કરનાર અને પછી પશુ સત્ય - સચમધારક. કેટલાક પ્રથમ સત્ય અને પછી અસત્ય હાય છે ઇત્યાદ્ધિ ચાર ભંગ. એ પ્રમાણે પરિણત-ચાવત્ પરાક્રમના પણ ચાર ભંગ જાણવા જોઇએ. એમ ચાર પ્રકારના વસ્ત્ર કહેલ છે. જેમકે- કેટલાક સ્વભાવથી પણ પવિત્ર અને સંસ્કારથી પશુ પવિત્ર. કેટલાક સ્વભાવથી પવિત્ર પરંતુ સંસ્કારથી અપવિત્ર ઇત્યાદિ ચાર ભંગ એમ પુરૂષા પણ ચાર પ્રકારના છે. શુધ્ધ વજ્રના ચાર ભંગ કહેલ છે. તે પ્રમાણે ચિ વસ્ત્રના પણ ચાર ભગ જાણવા ચાવત પરાક્રમ સુધી કહેવું.
For Personal and Private Use Only
www.jainelibrary.org