SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તૃતીય સ્થાન સવારણ નવલરા ફેવરનો મહિમંત- દેવેન્દ્ર દેવરાજ શકની આભ્યન્તર પરિષદની रपरिसाए देवीणं तिन्नि पलिओवमाइं દેવીઓની સ્થિતિ ત્રણ પાપમની કહેલ છે. દિ પumત્તા. દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની ईसाणस्स णं देविदस्स देवरन्नो बाहिर- દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહેલ છે. परिसाए देवीणं तिन्नि पलिओवमाइं ठिई पण्णत्ता. ३ २०१ तिविहे पायच्छित्ते. तं जहा પ્રાયશ્ચિતના ત્રણ પ્રકાર કહેલ છે– જ્ઞાન પ્રાયશ્ચિત नाणपायच्छित्ते, सणपायच्छित्ते, દર્શન પ્રાયશ્ચિત, ચારિત્ર પ્રાયશ્વિત. चरित्तपायच्छिते. तओ अणुग्धाइमा ત્રણને અનુદ્ધાતિક (ગુરુ) પ્રાયશ્વિત કહેલ છેपण्णत्ता. तं जहा હસ્તકર્મ કરવાવાળાને, મૈથુન સેવન કરનારાને हत्थकम्मं करेमाणे, मेहण सेवमाणे, રાત્રિભૂજન કરનારને. राइभोयणं भुंजमाणं. तओ पारंचिया ત્રણને પ્રાયશ્ચિત પારાંચિક કહેલ છે- કષાય पण्णत्ता. तं जहा અને વિષયથી અ ત્યાનગૃદ્ધિનિદ્રાવાળાને અને दुटपारंचिए, पमत्तपारंचिए, પરસ્પર મૈથુન કરનારને. अन्नमन्नं करेमाणे पारंचिए. ત્રણને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેલ છે- સાધतओ अणवट्ठप्पा पण्णत्ता. त जहा મિકેની ચોરી કરનારને, અન્ય ધાર્મિકેને ત્યાં साहम्मियाणं तणं करेमाणे, ચોરી કરનારને અને હાથઆદિથી મત્તક अन्नधम्मियाणं तेणं करेमाणे, પ્રહાર કરવાવાળાને. हत्थातालं दलयमाणे. ४ २०२ तओ नो कप्पंति पवावेत्तए. तं जहा- ત્રણ પ્રકારની વ્યકિતઓ પ્રવજ્યાને પાત્ર ગણાતી વંg, વાણ, શીવે. નથી. પંડક (નપુંસક) વાતિક વ્યાધિગ્રસ્ત એ एवं मुंडावित्तए, सिक्खावित्तए, પ્રમાણે ઉપરના ત્રણને મુંડીત કરવા શિક્ષાદેવી aapવરણ, સસંનિત્તU સંવાસિત્ત. દુ મહાત્રાનું આરોપણ કરવું, એક સાથે બેસીને ભૂજન કરવું તથા સાથે રાખવું પણ યોગ્ય ગણાતું નથી. ૨૦૩ તો મવાળા guત્તા. તં નહીં- ત્રણ વાચના દેવા યોગ્ય હેતા નથી- અવિનીત વળg, famદિર. ત્રિસિઘ- દૂધઆદિવિકૃતિઓ લુપી અને અત્યન્ત ક્રોધી પાકે. તો વળંતિ વાત્તાપ્ર. તં ગઠ્ઠાં- ત્રણ વાચના દેવા યોગ્ય છે- વિનીત, ઘી આદિ विणीए, अविगइपडिबद्धे, विउसियपाहुडे. વિકૃતિઓમાં અલોલુપી કે તે ઉપશાન્ત કરવાવાળો. तओ दुसन्नप्पा पण्णत्ता. तं जहा- ત્રણને સમજાવવા મુશ્કેલ છે દુષ્ટને, મૂઢને દુ, મૂકે, . અને કુગુરૂ આદિના સંગથી જેની બુદ્ધિ વિપतओ सुसन्नप्पा पण्णता. तं जहा રિત થઈ ગઈ હોય એવા ભરમાવેલાને. ત્રણને સરળતાથી સમજાવી શકાય છે - અદુષ્ટને, अदुट्टे, अमूढे अवुग्गाहिए.४ અમુહને અને કુગુરૂ વડે નહિ ભરમાવેલાને. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy