________________
સ્થાનાંગ સૂત્ર
૧૦૩
१९२ तिविहे काले पण्णत्ते. तं जहा
કાલ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકેतीए, पडुप्पण्णे, अणागए.
ભૂતકાલ, વર્તમાન કાલ, અને ભવિષ્યકાળ. तिविहे समए पण्णत्ते. तं जहा- સમય ત્રણ પ્રકારના કહેલ છે, જેમકેतीए पडुप्पण्णे, अणागए.
અતીત સમય, વર્તમાન સમય, અને અનાગત
સમય. gવં સાવલિયા, ગાળાપા, થોવે, વે,
એ પ્રમાણે આવલિકા, શ્વાસે શ્વાસ, ઑક, मुहुत्ते, अहोरत्ते, - जाव - वाससयसहस्से,
ક્ષણ લવ, મુહૂર્ત. , પુત્રે - નાવ - ગોલqળો.
અહોરાત્ર-થાવત–ડવર્ષ, પૂર્વગ, પૂર્વ,યાવત્તિવાdf gunત્તે તેના - અવસર્પિણી સુધી સમજવું. तीए, पडुप्पन्ने, अणागए. ५४ પુદગલ પરિવર્તન ત્રણ પ્રકારને કહેલ છે, જેમકે
અતીત, વર્તમાન, અને અનાગત. १९३ तिविहे वयणे पण्णत्ते. तं जहा- વચન ત્રણ પ્રકારના કહેલ છે, જેમકેઃ एगवयणे, दुवयणे, बहुवयणे.
એકવચન, દ્વિવચન, અને બહુવચન. अहवा तिविहे वयणे पण्णत्ते. तं जहा- અથવા વચન ત્રણ પ્રકારનાં કહેલ છે. જેમકેइथिवयणे, पुंवयणे, नपुंसगवयणे.
સ્ત્રીવચન, પુરુષવચન, અને નપુંસકવચન. અથવા अहवा तिविहे वयणे पण्णत्ते. तं जहा
ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમકે
અતીત વચન, વર્તમાનવચન અને ભવિષ્ય तीयवयणे, पडुप्पन्नवयणे, अणागयव
છે. રૂ. १९४ तिविहा पन्नवणा पण्णत्ता. तं जहा- ત્રણ પ્રકારની પ્રજ્ઞાપને કહેલ છે જેમકે
નાન્નિવા, સંપત્તિવ, રત્ત- જ્ઞાનપ્રજ્ઞાપના, દર્શન પ્રજ્ઞાપના, અને ચારિત્ર પુના[.
પ્રજ્ઞાપના. तिविहे सम्मे पण्णत्ते. तं जहा- ત્રણ પ્રકારના સમ્યગ કહેલ છે, જેમકે- જ્ઞાન नाणसम्मे, दंसणसम्मे, चरित्तसम्मे.
સમ્યગ, દર્શન સમ્યગ, અને ચારિત્રસમ્યગ.
ત્રણ પ્રકારના ઉપઘાત [૮] કહેલ છે. જેમકેतिविहे उवघाए पण्णत्ते. तं जहा
ઉદ્દગમેપઘાત, ઉત્પાનેપઘાત અને એષણપઘાત. उग्गमोवघाए, उप्पायणोवघाए.
એ પ્રમાણે ત્રણ પ્રકારની વિશુદ્ધિ, કહેલ છે एसणोवधाए एव विसोही. ४ જેમકે- ઉદ્દગમ વિશુદ્ધિ, ઉત્પાદન વિશુદ્ધિ.
એષણાવિશુદ્ધિ. १९५ तिविहा आराहणा पण्णत्ता. तं जहा- ત્રણ પ્રકારની આરાધના કહેલી છે. જેમકે,णाणाराहणा, दंसणाराहणा, चरित्ता
જ્ઞાનારાધના, દર્શનારાધના, અને ચારિત્રારાધના. શાળા. नाणाराहणा तिविहा पण्णत्ता. तं जहा- જ્ઞાનારાધના ત્રણ પકારની કહેલ છે. જેમકેउक्कोसा, मज्झिमा, जहन्ना. ઉત્કૃષ્ટ, મધ્યમ, અને જઘન્ય.
વચન.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org