SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગ સૂત્ર सुहाए खमाए णिस्साए आणुगामियत्ताए भवंति तं जहाओहिणाणे वा से समुप्पज्जेज्जा, मणपज्जवनाणे वा से समुपज्जेज्जा. केवलणाणे वा से समुप्पज्जेज्जा. ३ १८३ जंबुद्दीवे दिवे तओ कम्मभूमीओ पण्णસાો. તં નહામરહે, વણ, મદ્દાવિવેછે. एवं धायइसंड दीवे पुरच्छिमद्धे - जावपुक्खरवरदी वड्ढे पच्चत्थिमद्धे. ५ १८४ तिविहे दंसणे पण्णत्ते, तं जहा सम्म हंसणे, मिच्छदंसणे, सम्माच्छिदंसणे तिविहा रुई पण्णत्ता. तं जहाસમ્મેરૂં, મિજીરૂં, સમ્ભાનિચ્છવું. तिविहे पओगे पण्णत्ते. तं जहा - " सम्मपओगे, मिच्छापओगे, सम्मामिच्छपओगे. ३ १८५ तिविहे ववसाए पण्णत्ते. तं जहा धम्मिए ववसाए, अम्मिए ववसाए, धमियाधम्मिए ववसाए, अहवा तिवि ववसाए पण्णत्ते. तं जहापच्चक्खे, पच्चइए, आणुगामिए. अहवा तिविहे ववसाए पण्णत्ते. સંનદાફોર, પરક્કોણ, इहलोइए ववसाए तिविहे पण्णत्ते. તેં નહાછોડવુ, વેરૂ, સામ". Jain Educationa International ટ ઉત્પન્ન થઇ જાય છે અથવા તે કેવલી પ્રરૂપીત ધર્માંથી ભ્રષ્ટ થઈ જાય છે. એક રાત્રિની ભિક્ષુ પ્રતિમાની સમ્યકરૂપે આરાધના કરનાર અણુગારને ત્રણ સ્થાના, હિતકર, શુભકારી, યુકત, કલ્યાણકારી અને શુભાનુખન્ય કરનાર થાય છે. જેમ કેતેને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય, અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. જમ્બુદ્વીપમાં ત્રણ કર્મભૂમિએ કહેલ છે. જેમ કેભરત, ભૈરવત અને મહાવિદેહ. એ પ્રકારે ઘાતકીખ દ્વીપના પૂર્વાર્ધમાં-યાવત-અર્ધ પુષ્કરવરદ્વીપના પશ્ચિમામાં ત્રણ ત્રણ કર્મભૂમિએ કહેલી છે. વ્યવસાય (પુરૂષાર્થ સિદ્ધિ માટે અનુષ્ઠાન) ત્રણ પ્રકારના છે. જેમ કે- ધાર્મિક વ્યવસાય અધાર્મિક વ્યવસાય અને મિશ્ર વ્યવસાય. અથવા ત્રણુ પ્રકારના વ્યવસાય (જ્ઞાન) કહેલ છે. જેમ કેપ્રત્યક્ષ (અવધિ આફ્રિ પ્રત્યયિક (ઇન્દ્રિય અને મનના નિમિત્તે થનાર) અનુગામિક–અનુમાન, અથવા ત્રણ પ્રકારને વ્યવસાય (નિશ્ચય અથવા અનુષ્ઠાન કહેલ છે. જેમ કે-ઇહલેાક સંધી, જોવરોÇ.પરલેાક સબંધી, ઇહલેાક ઉભયલાક સ ંબંધી વ્યવસાય ત્રણ પ્રકારના કહેલ છે. જેમકે—લૌકિક (સામાન્ય જનાશ્રિત) વૈશ્વિક (વેદોકત) અને સામયિક સખ્યાદિ શાસ્ત્રાકત લૌકિક વ્યવસાય ત્રણ પ્રકારનેા કહેલ છે. જેમકે-અ, ધર્મ અને For Personal and Private Use Only www.jainelibrary.org દર્શન ત્રણ પ્રકારના છે. જેમ કે-સમ્યગદર્શન, મિથ્યાદર્શન અને મિશ્રદર્શન. રુચિ ત્રણ પ્રકારની છે. જેમ કેસમ્યગ્રૂચિ, મિથ્યારૂચિ અને મિશ્રરૂચિ. પ્રયાગ (મન આદિના વ્યાપાર) ત્રણ પ્રકારના છે. જેમકેસમ્ભપ્રયાગ, મિથ્યાપ્રયેગ, અને મિશ્રપ્રયાગ,
SR No.005299
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra
Original Sutra AuthorN/A
AuthorRajulbai Sadhvi, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year1982
Total Pages482
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy