________________
સ્થાનાંગ સૂત્ર
१८१ तिविहा नेरइया पण्णत्ता. तं जहासम्मादिट्टी, मिच्छादिट्टी, सम्मामिરાવિટ્ટો.
एवं विगलिदियवज्जं - जाव-वेमाणियाणं तओ दुग्गइओ पण्णत्ताओ. तं जहा
दुग्गई, तिरिक्खजोणीयदुग्गई, मदुराई. तओ सुगइओ पण्णत्ताओ. તું નહા
સિદ્ધિસોવર્ડ, વેવસોર્ફ, મનુસ્લમોનાર્ડ. ओ दुग्गया पण्णत्ता. तं जहानेरइयदुग्या,
तिरिक्खजोणिय दुग्गया,
मणुस दुग्गया.
तओ सुगया पण्णत्ता. तं जहासिद्धसुग्गया, मणुस्स सुग्गया,
देवसुग्गया. ५
१८२ उत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पड़िगाहित्तए तं जहा - સ્ટેમે, સંતમે, ચાડધોવળે. છંદુમત્તિયસ્સ નં મિવલ્લુરત વ્યંતિ તઓ पाणगाई पड़िगाहित्तए तं जहाતિજોયણ, સુસોયણ, નયોર્, अट्टमभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पड़िगाहित्तए तं जहाગાયામ, સોવીરણ, યુદ્ધવિયરે. तिविहे उवहडे पण्णत्ते. तं जहाफलिओ वहडे, सुद्धोवहडे, संसठोवहडे तिविहे उग्गहिए पण्णत्ते. तं जहाजं च ओगिoes,
जं च साहरइ,
जं च आसगंसि पक्खिवइ. तिविहा ओमोयरिया पण्णत्ता. तं जहाउवगरणोमोयरिया. भत्तपाणोमोयरिया,
Jain Educationa International
૯૭
નારકે! ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- સમ્યગદૃષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રષ્ટિ. એ પ્રકારે વિકલેન્દ્રિયને છોડી વૈમાનિક સુધી બધા દડકામાં ત્રણ ત્રણ પ્રકાર સમજી લેવા જોઇએ. (વિકલેન્દ્રિયા એકજ પ્રકારના-મિથ્યાષ્ટિજ હાય છે.) ત્રણ દુર્ગતિએ કહેલી છે. જેમ કે નરકદુર્ગતિ, તિર્થં ચયેાનિક દુર્ગતિ અને મનુષ્યદુર્ગતિ. ત્રણ સદગતિએ કહેલ છે. જેમ કે સિદ્ધ સદગતિ, દેવ સંસ્ક્રૃતિ અને મનુષ્ય સદ્ગતિ. ત્રણ દુર્ગીત-દ્રુતિપ્રાપ્ત જીવે કહેલ છે, જેમ કેનૈરયિદુર્ગતિ પ્રાપ્ત, તિર્ય ંચયેાનિક દુર્ગતિ પ્રાપ્ત મનુષ્યદુર્ગતિ પ્રાપ્ત.
ત્રણ સુગત-સગતિપ્રાપ્ત કહેલ છે, જેમ કેસિધ્ધગતિપ્રાપ્ત, દેવસદૃગતિપ્રાપ્ત મનુષ્યસદ્ગતિપ્રાપ્ત.
ચતુર્થાં ભકત (એક ઉપવાસ) કરેલા ભિક્ષુને ત્રણ પાનક (ત્રણ જાતના પાણી) ને સ્વીકાર કરવાનુ કહ્યું છે.
ઉત્તેદિમ (લેાટનુ ઘાવણ) સ ંસેકિમ (અરૂણી વગેરે પત્રનુ શાક ઉકાળીને જે શીતલ જલ વડે સીંચાય છે તે) તંદુલ ધાવન (ચાખાનું ધાવણ ) છઠ્ઠું ભકત (એ ઉપવાસ) કરવાવાળા મુનિને ત્રણ પ્રકારના પાણી લેવા ક૨ે છે, જેમ કે-તિલાક, (તલનુ ધાવણુ) તુષાદક, યવેાદક, જવનું પાણી. અષ્ટભકત ત્રણ ઉપવાસ કરવાવાળા મુનિને ત્રણ પ્રકારનું જળ લેવુ ક૨ે છે, જેમ કે આયામક, મગનું એસામણુ સૌવીરક, કાંજીનું પાણી, [અથવા છાશની પરાશ] શુધ્ધ વિકટ, શુધ્ધ ગરમ પાણી. જમવાને સ્થાને લાવેલુ ભેાજન ઉપદંત કહેવાય તે ત્રણ પ્રકારે કહેલુ છે. જેમકે-ફલિકાપહત, શુદ્ધોપહત, સ ંખ્યા પહત. ત્રણ પ્રકારના આહાર દાતા વડે પ્રત્ત (દીધેલ) કહેવાય છે. દેનાર હાથ વડે આપે તે આહાર જે
For Personal and Private Use Only
www.jainelibrary.org