________________
* ૯૨
તૃતીય સ્થાન સસ વા નિયમ,
વતેમાં ‘ગુરુતર દેષ લગાડતા હોય અને જાતે જ तच्चं मोसं आउट्टइ चउत्थं नो आउट्टइ.
જોઈ લીધું હોય તે તેની સાથે અથવા કોઈ મુનિ પાસેથી દેશે સાંભળ્યા હોય તેની સાથે. અથવા તો મૃષાવાદ આદિની ત્રણ વાર આલેચના કરાવ્યા બાદ ચોથી વાર દોષ સેવન કર્યો
હોય તેની સાથે. १७४ तिविहा अणुन्ना पण्णत्ता तं जहा- ત્રણ પ્રકારની અનુજ્ઞા (શાસ્ત્રપઠનની આજ્ઞા) કહેલી आयरियत्ताए, उवज्झायत्ताए, गणित्ताए.
છે. જેમ કે- આચાર્યની ઉપાધ્યાયની આજ્ઞા
અને ગણનાયકની આજ્ઞા. तिविहा समणुन्ना पण्णत्ता. तं जहा
ત્રણ પ્રકારની સમનુજ્ઞા (આજ્ઞા) કહેલી છે. आयरियत्ताए, उवज्झायत्ताए, गणित्ताए.
જેમ કે- આચાર્ય જે આજ્ઞા આપે, ઉપાધ્યાય एवं उवसंपया, एवं विजहणा. ४ ।
જે આજ્ઞા આપે, ગણનાયક જે આજ્ઞા આપે એ પ્રમાણે ઉપસમ્મદા (પોતાના ગણને છેડી કારણ વશ બીજા ગણુમાં જવું) અને આચાર્યાદિ
પદવીને ત્યાગ પણ સમજ. १७५ तिविहे वयणे पण्णत्ते. तं जहा- ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમ કે- તદવચન, तव्वयणे, तदन्नवयणे, नो अवयणे
તદન્યવચન અને નેવચન. तिविहे अवयणे पण्णत्ते. तं जहा
ત્રણ પ્રકારના અવચન કહેલ છે. જેમ કે નેતદ્દન
વચન, તદન્યવચન અને અવચન. नो तव्वयणे, नो तदन्नवयणे, अवयणे.
ત્રણ પ્રકારના મન કહેલ છે. જેમ કે- તદમન, तिविहे मणे पण्णत्ते. तं जहा
તદન્યમન અને અમન. तम्मणे, तयन्नमणे, नो अमणे. तिविहे अमणे पण्णत्ते. तं जहा
नो तम्मणे, नो तयन्नमणे, अमणे. ४ ૨૭૬ તિદિ ઠાણ અષા , રિવા. ત્રણ કારણોથી અપવૃષ્ટિ થાય છે. જેમકે- તે
દેશમાં અથવા પ્રદેશમાં ઘણું ઉદનિના જીવો gतस्सिं च णं देसंसि वा पदेसांसंसि नो बहवे
અથવા પુદ્ગલ ઉદક રૂપથી ઉત્પન્ન ન થયા उदगजोणिया जीवा य, पोग्गला य उद
હોય, નષ્ટ થતા ન હોય, સમાપ્ત થયા ન
હોય અથવા ક્ષેત્રસ્વભાવથી ત્યાં ઉત્પન્ન ન થાય. गत्ताए वक्कमंति विउक्कमति चयंति
નાગદેવ, યક્ષ અને ભૂતની સારી રીતે આરાધના उववज्जंति,
નહીં કરવાથી ત્યાં વરસવા પ્રવૃત્ત થયેલ ઉદકતેવા જાતા નવલા મૂળા તો સમારોહયા પ્રધાન પુદગલ જે વરસવાવાળા છે તેને તે દેવ મયંતિ તત્વ સર્ચ કરશો જાર- આદિ અન્ય દેશમાં લઈને ચાલ્યા જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org