________________
૧૯૨
કલિકાલસર્વજ્ઞ.
જશો - મૃત્યુ તરી જશો...”
હેમચન્દ્રાચાર્યે એકત્રિત થયેલા સ્નેહીઓ સામે નજર માંડી... અર્ધખુલ્લી આંખો પહેલાં કુમારપાળ પર અને પછી રામચન્દ્રસૂરિ પર - એ આંખોનો સંદેશો સમજી જતાં ભારે હૈયે આંસુભીના હૈયે... હેમચન્દ્રાચાર્યજીના કપાળ પર એનો જમણો હાથ મૂક્યો અને ધીમા હળવા અવાજે. ગુરુદેવનો જ ગમતો શ્લોક... न शब्दो न रूपं न रसो नाऽपि गन्धो न वा स्पर्श ।
જોશો વર્ષો ન નિંદામ્ ! न पूर्वापरत्वं न यस्याति संज्ञा स अंक: पारत्मा ।
તિમાં બિન્દ્રઃ - ગાતા ગાતા રડી પડ્યા. કલિકાલસર્વજ્ઞની આંખો મીંચાઈ ગઈ. ચહેરા પર એ જ મૃદુ – કરુણામય સ્મિત ફરી ઊડ્યું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org