________________
૫૬૮
પરિશિષ્ટ-૮ લઘુરાજપ્રશ્ન
સૂચિ-૧ (વાંચન-સ્વાધ્યાય-ચર્ચા વખતે થયેલા પ્રસ્નોત્તરની સમિપવ મુમુક્ષુઓએ યથાશક્તિયથાસ્મૃતિ લીધેલી નોંધના સંગ્રહમાંથી)
(પ્રશ્નના અંતે દર્શાવેલ આંક પૃષ્ઠના છે) અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો? ૧૭૧
છે! અમુક પ્રકારનો આહાર...... વગેરે અભિ અજ્ઞાન શું છે? ૩૭૬
ગ્રહમાં શું આવ્યું? ૨૯૩ અજ્ઞાની હતા તે જ્ઞાની શી રીતે થયા? ૩૭૭
અંબાલાલભાઈ, સોભાગભાઈ જેવા બધા ગયા, પણ અઢાર દૂષણ રહિત કેવો એ દેવ!? ૨૮૨
હારે કંઈ ગયું? ૧૯૫ અત્યંત દુઃખે કરી આર્ત હોઈએ, કોઈ આરો ન હોય આ આશ્રમ કેવું છે? ૪૩૨ ત્યારે શરણું કોનું? ૪૧૮
આ (આશ્રમ) તીર્થક્ષેત્ર શાથી છે? ૩૪૬ અત્યારે મનુષ્યભવમાં છે કંઈ? ૧૬૭
આ આત્મા, આ ય આત્મા, દ્રષ્ટિ કયાં? ૧૫ર અધૂરાં સૌએ મેલ્યા; પણ પૂરાં કોઈએ કીધાં? નિવડો આ કાયા તે મારી નથી, વચન, મન પણ મારા નથી. કેમ આવે? ૧૯૯
હું એથી ભિન્ન આત્મા છું. તો શું તેને ન રાખવાં? અધ્યાત્મજ્ઞાન જીવને શાથી થાય? ૧૯૨
૪૨૪ અનધિકારીપણું શું? ૪૫૬
આ ચાર બાબત ઉપર વિજય મેળવવો દુષ્કર કે દુર્લભ અનંતકાળથી ભ્રમણ કર્યું, બોધ પણ સાંભળ્યો છતાં
છે. આ ચાર શા વડે જિતાય? ૩૨૯ કેમ નિવડો ન આવ્યો? ૪૧૯
આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર અનંત કાળથી સમકિત આવ્યું હશે કે નહીં? ૨૧૮ છે. તે શું છે? ૩૬૯ અનંતાનુબંધી શાથી ટળે? ૩૫૩
આ જગતમાં કોઈની ઈચ્છાની ભૂખ મટી? એ કોઈના અનાદિ કાળથી આડું શું આવે છે? ૪૬૫
હાથમાં છે? ૪૯૭ અનુભવ તે ગુરૂમુખથી સાંભળીને વેદાય તે કેમ? આ જગતમાં ચેતવાનું શું છે? ૨૫૦ ૧૪૭
આ જગતમાં પ્રેમ એ મહાન વસ્તુ છે!? ૪૩૯ અપ્રમત્ત કોને કહેવાય? ૩૬૧
આ જીવ અનાદિ કાળથી રખડુયો અને હજી ચેતશે “અબ ક્યોં ન વિચારતી હૈ મનમેં.' કોઈ વિચારતા જ નહીં, માયામાં લપટાશે તો પત્તો લાગશે? ૪૦૯
નથી. આનો અર્થ નથી સમજાણો. અને કોણ કહે આ જીવ ભટકે છે - સંકલ્પ વિકલ્પ, વાસનાથી. એમ છે? ૧૯૦
ઉપાય શું? ૪૬૨ અમે પણ પરમ કૃપાળુ દેવને આમ કહેતા હતા. આ જીવ સત્પરુષનો - જ્ઞાની પુરુષનો પ્રગટ ચોર છે
તેમણે કહેલું કે પુરુષાર્થ કરવો પડશે, પોતાની એમ કહેવાય છે, એ વાત તમને કેમ લાગે છે? માન્યતા મૂકવી પડશે. એકલી સમજણ શું
૩૬૦ કામની? ૪૫૪
આ જીવનું ભૂંડું કોણ કરે છે? ૪૫૮ અમે વ્રત લીધું છે. બ્રહ્મચર્ય પાળીએ છીએ.” એ શું આ જીવને કર્તવ્ય શું છે? ૧૯૪ સાચું છે? ૩૯૭
‘આ જ્ઞાની છે તે આ જ્ઞાની છે” એમ માન્ય કલ્યાણ અલ્પત્વ, લઘુત્વ અને પરમ દીનત્વ કયારે આવે?
છે? કયે કાટલે તોલ કરવો છે? ૩૦૩
આ બધા જીવની પાસે છે શું? ૩૯૬ અસંગ-અપ્રતિબંધ આત્મા છે. એની રિદ્ધિ શું? ૪૮૨ આ બધાને મરણ તો એક વખતે જરૂર આવશે. તો તે અહીં માર્ગ મૂક્યો તે ખબર પડે છે? ૨૨૨
વખતે શું કરવું? ૩૯૨ અહીં સત્સંગમાં જ્ઞાની પુરુષના વચનો વંચાય છે, આ બધું કોણ દેખશે? ૨૦૨ વિચારાય છે ત્યાં શું થાય છે? ૩૪૬
આ બધું શાને લઈને મનાઈ રહ્યું છે? ૪૫૩ અંતરાત્મા કયારે થવાય? ૨૬૬
આ બધું શું? ૩૨૬ અંતરાય કર્મની પરીક્ષા માટે મહામુનિ કેવું કેવું કરે આ બધું શું છે? ૪૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org