SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૦ અમને કૃપાળુદેવે પણ ૧૯૫૧ ની સાલમાં પત્ર લખ્યો હતો કે મરણ પહેલા તૈયારી કરી મૂકવી અને ૩૩૬ અમને તો કૃપાળુદેવની હયાતીમાં એટલો ઠપકો મળ્યો છે કે ૩૦૧ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' ના ઉચ્ચારથી, એ શબ્દોના પુદ્ગલથી આખો ઓરડો ભરી દેવો ૩૩૦ અમારે તો સત્ય કહેવું છે ... અમારે તો એક દષ્ટિ રાખવી છે, રખાવવી છે; તેનાથી જરા પણ જુદા પડવું નથી ... આમ બધે પ્રેમ વેરી નાખે છે તેને બદલે એક ઉપર આવી જવું . અમારે પણ સાચી માન્યતા થઈ તેથી બધું સવળું થયું ૪૫૪ અમે ઉપદેશ નથી કરતા, પણ એનું કહેલું સ્વાધ્યાય થાય તેમ કહી બતાવીએ છીએ.... અત્રે તો જ્ઞાનીનું કહેલું કહેવું છે ૭૦, ૧૨૪, ૧૩૬, ૧૫૦, ૧૬૦, ૧૭૪, ૧૮૦, ૨૦૯, ૨૮૬, ૨૯૭, ૩૦૩, ૩૩૦. અમે એકને માટે બધું મૂક્યું છે ૪૪૯ ૪૮૭ .... અમને મળેલું આપીએ છીએ. વીસ દોહા, ક્ષમાપના, આઠ ત્રોટક છંદ, છ પદનો પત્ર, આત્મસિધ્ધિ. કોઈ દહાડો આ ભૂલશો નહીં. કરવાનું શું છે? સમકિત. સમાધિમરણનું આ કારણ છે. કંઈ ન બને તો અમારા ચરણ અમારે પૂજાવવા નથી અમારે એવું બંધન કરવું નથી ..... ગુરુ છે તે છે. જે જેનો અધિકાર, અમે તો સાધક છીએ. માર્ગ બતાવી દઇએ ૩૦૧ અમારા દોષ પણ સંઘે અમને જણાવવા. યુવાન અવસ્થામાં અમારાથી થઈ શકે તેટલો ઉત્કૃષ્ટ ત્યાગ સેવેલો છે. ૪૬૯ વૃધ્ધાવસ્થાને લીધે કોઇ અપવાદ લીધેલ છે. પણ તેને અમે કૃપાળુદેવને મળ્યા, પછી બીજા સાધુઓ એમ કહેતા કે ૩૨૩ વાસ્તે અમને પશ્ચાતાપ જ છે. ૪૮૮ અમારાથી ન પળે તેનો અમને ખેદ રહે છે ૩૩૧ અમારું કહ્યું માની તેની કહેલી આજ્ઞા ઉઠાવશે તેનો અવશ્ય મોક્ષ થશે. ... ૨૯૬ અમારા કહેવાથી...... સંતના કહેવાથી સંત પાસેથી ..... સંતના મુખથી શ્રવણ કરી સંત સમાગમે સંતના યોગે .... પરિશિષ્ટ ૭ સૂચિ ૧ પરમ કૃપાળુદેવ તથા મહામુમુક્ષુઓના સંસ્મરણો અને પ્રાસંગિક પોતાની વાત (અંક પૃષ્ઠના છે. કૌંસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ઠના છે) Jain Education International .... ..... .... અમે ઢૂંઢિયા હતા, મોટા સાધુ હતા; પણ પરમ કૃપાળુદેવના સમાગમથી સમજી ગયા કે ૪૭૫ અમે તો આ યથાતથ્ય સદ્ગુરુના ભકતના દાસના દાસ છીએ ૨૬, ૮૨, ૯૬, ૧૮૦, ૩૩૫, ૪૦૫ પરમ પુરુષના આશ્રિતના સમાગમે ..(૬૪), (૬૫), અમે તો ગુરુ થતા નથી. પણ સદ્ગુરુને બતાવી દઇએ છીએ (૬૩), (૬૪), (૬૫), ૮૨, ૯૩, ૯૬, ૯૭, ૧૩૩, ૨૫૭, ૨૭૦, ૨૭૧, ૨૭૨, ૨૭૩, ૨૯૩, ૨૯૬, ૩૦૧, ૪૩૫, ૪૩૬. ૪૪, ૫૨, ૫૮, ૮૪, ૮૬, ૯૦, ૯૩, ૧૧૮, ૧૧૯, ૧૨૧, ૧૨૨, ૧૨૪, ૧૨૯, ૧૩૬, ૧૩૭, ૧૯૭, અમે તો ત્રણે પર્યુષણ પર્વ કર્તવ્ય સમજીએ છીએ ૨૮ ૨૨૯, ૨૭૨, ૨૭૩, ૨૯૨, ૨૯૬, ૩૦૧, ૩૦૮, ૩૧૬, ૩૧૭, ૩૩૨, ૩૪૯, ૩૫૮, ૩૬૯, ૪૦૩, ૪૧૮, ૪૪૬. અમે તો માત્ર બે બોલ કાનમાં પડે તેટલા માટે પરાણે સભામાં આવીએ અને ૨૮૮ અમે કૃપાળુદેવને મળ્યા પહેલાં સૂત્રો ભણતા તે ઉપર પાછા ચર્ચા કરતા અને .... ૩૨૪ અમે કૃપાળુદેવની હયાતીમાં આમ દિવસો ગાળતા હતા ૨૬૨ For Private & Personal Use Only .... www.jainelibrary.org
SR No.005261
Book TitleUpdeshamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2002
Total Pages684
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy