________________
પરિશિષ્ટ ૬
૫૫૫
સૂચિ ૧ શ્રીમદ્દ લઘુરાજ સ્વામી (પ્રભુશ્રી) નો સંક્ષિપ્ત જીવનક્રમ
(કૌંસમાં આપેલા અંક જીવનચરિત્ર પૃષ્ઠના છે.) ૧. પૂર્વાવસ્થા
સંવત ૧૯૫૨: શ્રીમદ્ રાજચંદ્રનું ચરોતરમાં આગમન ૨. પરમ કૃપાળુદેવ સાથે સમાગમ
કાવિઠા-રાળજ-વડવા. ખંભાતમાં શ્રી સૌભાગ્યભાઈ ૩. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસના પ્રાણ
ઉપાશ્રયે આવ્યા, પરમ કૃપાળુદેવે જણાવેલ
‘સ્મરણમંત્ર’ અને પાંચ માળાની આજ્ઞા જણાવી. ૧. પૂર્વાવસ્થા
વડવામાં શ્રી લલ્લુજી અને બીજા પાંચ મુનિઓ સાથે જન્મ : સંવત ૧૯૧૦ આસો વદ પડવો (૨) શ્રીમદ્જીનો સમાગમ. નડિયાદમાં પરમ કૃપાળુદેવે જન્મ સ્થળ : વટામણ (ભાલપ્રદેશ)
આત્મસિધ્ધિશાસ્ત્ર રચ્યું. તેની ચાર નકલ પ્રથમ માતા : શ્રી કુશલાબાઈ (કસલીબાઈ)
કરાવી. એક શ્રી લલ્લુજી સ્વામી ઉપર સ્વાધ્યાય માટે પિતા : શ્રી કૃષ્ણદાસ ગોપાલજી ભાવસાર મોક્લી. (૧૧) નામ : શ્રી લલ્લુભાઈ કૃષ્ણદાસ ભાવસાર સંવત ૧૯૫૩: ખેડામાં ચાતુર્માસ, શ્રીમની આજ્ઞાથી લગ્ન : પ્રથમ પત્નીના મૃત્યુ બાદ બીજી પત્ની “મોક્ષમાર્ગ પ્રકાશક' ગ્રંથનો સ્વાધ્યાય. (૧૧) શ્રી નાથીબાઈ (૩).
સંવત ૧૯૫૪ : શ્રીમતું ચરોતરમાં આગમન. વસોમાં એક સંવત ૧૯૩૭ : ગંભીર માંદગીમાંથી સાજા થવાય તો સાધુ માસનો શ્રીમદ્ સાથે સમાગમ. આત્માર્થ-સાધન થવાનો સંકલ્પ. (૩).
બતાવવાની શ્રીમદુની આજ્ઞા મળી. (૧૨) સંવત ૧૯૪૦ : જેઠ વદ ત્રીજ ને મંગળવારે ખંભાતમાં ગુરુ દષ્ટિરાગ પલટાવી આત્મદષ્ટિ કરાવી. (૧૩) હરખચંદ્રજી પાસે દીક્ષા ગ્રહણ. (૪)
સંવત ૧૯૫૫ : ઇડરના જંગલમાં અન્ય મુનિઓ સહિત
શ્રીમજીનો સમાગમ. (દ્રવ્યસંગ્રહ' ગ્રંથ પરિપૂર્ણ ૨. પરમ કૃપાળુદેવ સાથે સમાગમ
સંભળાવ્યો, સમજાવ્યો. સાતે મુનિઓએ શ્વેતાંબર સંવત ૧૯૪૬ : શ્રી અંબાલાલભાઈ મારફતે ખંભાતમાં પ્રથમ અને દિગંબર દેરાસરમાં સરુ-આજ્ઞાથી મિલન, શ્રીમજીની ના હોવા છતા પોતાને લઘુ માની જિનપ્રતિમાના પ્રથમ દર્શન ઇડરમાં કય. (૧૬) ત્રણ સાષ્ટાંગ નસ્કાર કર્યા. સમકિત (આત્માની ચાતુર્માસ પછી મુનિઓને સંઘાડા બહાર મૂક્યા. (૨૧) ઓળખાણ) અને બ્રહ્મચર્યની દઢતાની માંગણી કરી. સંવત ૧૯૫૬ : ચાતુર્માસ સોજીત્રા સોનીની ધર્મશાળામાં કર્યું.
દિગંબર ભટ્ટાચાર્યનો સમાગમ. (૨૪)
અમદાવાદમાં આગાખાનને બંગલે મુનિશ્રીને કાર્તિકેયાનું સંવત ૧૯૪૯: મુંબઈમાં ચાતુર્માસ કર્યું. શ્રીમદ્ સાથે
પ્રેક્ષા' ગ્રંથ વહોરાવ્યો અને તેનો સ્વાધ્યાય કરવાની સમાગમ. ‘સૂયગડાંગ ' સૂત્ર તથા ‘સમાધિ-શતક' માંથી
શ્રીમદજીએ આજ્ઞા કરી. (૨૪) સત્તર ગાથાનું શ્રીમદ્ભા શ્રીમુખે શ્રવણ. (૭), (૮)
સંવત ૧૯૫૭ : ચૈત્ર વદ પાંચમને મંગળવારે રાજકોટમાં સંવત ૧૯૫૦/૧૯૫૧ : શ્રીમદ્ પાસેથી મૌનપણાનો
શ્રીમદ્જીનો દેહોત્સર્ગ. મુનિશ્રી કાવીઠા હતા, આ બોધ ગ્રહણ કરી ત્રણ વર્ષ મૌન ધાર્યું. સાધુઓ સાથે સમાચાર સાંભળી પાછા જંગલમાં ચાલ્યા ગયા, ખપ પૂરતું અને શ્રીમદ્ સાથે પસ્નાદિ પૂરતું બોલવાની
એકાંતમાં કાયોત્સર્ગ, ભક્તિ આદિમાં તે દિવસ છૂટ. “છ પદ' ના પત્રની પ્રાપ્તિ. શ્રીમના શ્રીમુખે તે જંગલમાં કાઢયો. (૨૫) પત્રના વિવેચન અને પરમાર્થનું શ્રવણ. (૮), (૯) શ્રીમદ્જીએ દેહ છૂટતાં પહેલાં શ્રી ધારસીભાઈને કહેલું કે
“શ્રી અંબાલાલભાઈ, શ્રી સૌભાગ્યભાઈ અને શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org