SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પ્ર. સિદ્ધ ભગવાનને અને અલેકને કેટલું અંતર ? ઉ. તડકા અને છાયા વચ્ચે જેટલું અંતર હોય છે તેટલું અર્થાત્ જરા પણ અંતર નથી. ૨૨૧ છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગપર્યત પહોંચી કેમ સ્થિર થાય છે અને લેક ઉપરથી અલમાં પ્રવેશ કેમ નહિ કરતા હોય ? ઉ. વ્યવહાર નયના થનથી અલકમાં ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યને અભાવ હોવાથી ત્યાં જીવ તથા પુદ્ગલની ગતિ, સ્થિતિ હોઈ શકે નહિ. તેથી સર્વ સિદ્ધો લેકના છેલ્લા રમત પર્યત પહોંચી ત્યાં જ સ્થિર થયા છે. નિશ્ચય નયથી સિદ્ધ પરમાત્માને જીવ પણ લેકનું જ દ્રવ્ય છે, તેથી લોકાગ્રપર્યત જ એક સમયમાં જવાની ખાસ યોગ્યતા ધરાવે છે. ધર્માસ્તિકાયના અભાવને તેનું કારણ કહેવું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વ્યવહાર નયનું કથન છે. ૨૨૨ પ્ર. સિદ્ધ ભગવાનને શરીર હોય કે નહિ ? ઉ. સિદ્ધ ભગવાન અશરીરી છે. ૨૨૩ પ્ર. સિદ્ધ ભગવાનને શરીર ન હોય તે આત્માને કેાઈ આકાર હોય છે ? ઉ. નિશ્ચય નથી જીવને આકાર લેકપ્રમાણુ અસંખ્યાત પ્રદેશ છે. જીવ અમૂર્તિક પદાર્થ છે. તેના ટુકડા થઈ શકતા નથી કે કેઈની સાથે જોડાઈને મેટ થઈ શક્તા નથી. તેમાં સંકોચ વિસ્તારરૂપ થવાની શક્તિ છે. જ્યારે નામ-કર્મ નાશ થઈ જાય છે ત્યારે આત્મા અંતિમ શરીર જેવો હોય છે તે જ રહી જાય છે. તેને સંકેચ વિસ્તાર બંધ થઈ જાય છે. સિદ્ધને આત્મા જે મનુષ્યદેહે સિદ્ધ પામ્યા હોય તે દેહના આકારે હોય છે અને તે દેહને ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશઘન છે. એટલે સિદ્ધની અવગાહના પૂર્વે શરીરથી ૩ ભાગ પ્રમાણ છે તેમ તાબર મત છે પણ દિગંબર મત પ્રમાણે સિદ્ધ પર્યાયની અવગાહના પૂર્વના અંતિમ શરીરથી થોડા જ ઓછા (ન્યૂન) પ્રમાણે હોય છે. (૩ ભાગ જેટલી બધી ઓછી નહીં) સતસંગ એ જ મોક્ષનું પરમ સાધન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy