SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પ્રાપ્ત થાય છે. એવી શક્તિવાળા મહાત્મા જાહેરમાં આવતા નથી; તેમ બતાવતા પશુ નથી. જે કહે છે તેની પાસે તેવું હતું નથી. જોગી, વૈરાગી એવા મિથ્યાલીને પ્રાપ્ત થતી નથી. તેમાં પણ અનંત પ્રકાર હાર્ટને સહેજ અપવાદ છે. ૧૫૪ પ્ર. લબ્ધિ, સિદ્ધિના જ્ઞાનીને કેમ તિરસ્કાર હોય છે ? ઉ. લબ્ધિક્ષેાભકારી અને ચારિત્રને શિથિલ કરનારી છે. લબ્ધિ આદિ માર્ગેથી પડવાનાં કારણેા છે. તેથી કરી જ્ઞાનીને તેના તિરસ્કાર હાય છે. ૧૫૫ પ્ર. સિદ્ધિવાળા પુરુષા રાગાદિ મટાડી શકે છે? ઉ. હા, એવી સિદ્ધિવાળા પુરુષ। અશાતાની શાતા કરી શકે છે. તેમ છતાં એની અપેક્ષા કરતા નથી. તે વેવામાં જ નિર્જરા સમજે છે. ગમે તટલી વિપત્તિએ પડે, તથાપિ નાની દ્વારા સાંસારિક ફળની ઈચ્છા કરવી મેગ્ય નથી. ૧૫૬ પ્ર. સિદ્ધિ આપણને કેમ પ્રાપ્ત નથી ? ઉ. તે પ્રાપ્ત થતી નથી. તેનુ કારણ આત્મા નિરાવરણ નથી કરી શકતા એ છે. ચૈતન્યમાં ચમત્કાર જોઇએ, તેના શુદ્ધ રસ પ્રગટવા જોઇએ. આત્માની યાગ્યતા વગર એ શક્તિ આવતી નથી.. આત્માએ પાતાના અધિકાર વધારવાથી તે આવે છે. ૧૫૭ પ્ર. દેવતા મદદ કરે ? ઉ. પરમ સત્ રખાતું હોય તા તેવા વિશિષ્ટ પ્રસ ંગે સમ્યક્દષ્ટિ દેવતા સારસંભાળ કરે; પ્રગટ પણ આવે. બહુ જૂજ પ્રસંગમાં યાગી કે તેવી વિશિષ્ટ શક્તિવાળા તેવા પ્રસંગે સહાય કરે, -૧પ૮ પ્ર. જાતિસ્મરણુજ્ઞાન શું છે ? ઉ. જાતિસ્મરણજ્ઞાન એ જાતિજ્ઞાનના “ધારણા” નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાા ભવમાં અસનીપણું ન આવ્યું હેાય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. વિષયાર'ભ નિવૃત્તિ, રાજદ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્દન, શુદ્ધચરણ ત્યાં સમાધિ સુખદાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy