SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ યોગસાધના દ્વારા પ્રાપ્ત થતી વિશિષ્ટ, ગૂઢ અને ચમત્કારી શકિતઓ હવાથી એ અંગે જનસમુદાયમાં ભારે કુતૂહલ અને રહસ્ય પ્રવર્તે છે. સિધ્ધિ અને લબ્ધિ એ બને ગસાધનાના બળે પ્રાપ્ત થતી હોવાથી એ બે વચ્ચેની ભેદરેખા આંકવાનું કામ મુશ્કેલ છે; એને એ બનેથી ચમત્કારો સજતા હોવાથી એ બનેમાં અભુતતાનું તત્ત્વ સમાન છે. ૧૪૫ પ્ર. સિદ્ધિઓ કેટલા પ્રકારની છે ? ઉ. ગસાધનાના બળે થતી સિદ્ધિઓને મહાસિદ્ધિ તરીકે ઓળખ વામાં આવે છે. અને (સાધારણ રીતે) તે પ્રશ્ન ૧૪૩ને ક્રમાંક ૯ થી ૧૬ માં ગણવેલ શક્તિઓ, આઠ પ્રકારની સિદ્ધિઓ તરીકે ઓળખાય છે. ૧૪૬ પ્ર. લબ્ધિઓ કેટલા પ્રકારની હોય છે ? ઉ. લબ્ધિઓ અઠ્ઠાવીશ પ્રકારની ગણાવવામાં આવી છે, તે આ પમાણે છે : ૧. આમેસહિ - શરીરના સ્પર્શમાત્રથી રોગ મટી જાય છે. ૨. વિપોસહિ :- મળ, મૂત્ર થકી સર્વ રોગ જાય તે. ૩. પેલેસહિ – શ્લેષમ થકી સર્વ રોગ જાય તે. ૪. જલસહિ :- શરીરના મેલથી સર્વ રોગ જાય તે. ૫. સ સહિ :- કેશ, નખ, રોમ, વગેરે સર્વ અંગથી સર્વ રોગ જાય તે. ૬. સંભિશ્રોત – કોઈ પણ એક ઈન્દ્રિયથી સાંભળી શકવાની શક્તિ. ૭. અવવિજ્ઞાન -રૂપી પદાર્થોને ઇન્દ્રિયની સહાય વગર જાણવાની શક્તિ ૮. મનઃ પર્યવજ્ઞાન - ગર્ભજ પંચેન્દ્રિયના મને ગત ભાવ જાણુ વાની શક્તિ. ૮. વિપુલમતિ : અઢીદ્વીપમાં વિશેષપણે મનેભાવ જાણવાની શક્તિ. ૧૦. ચારણલબ્ધિ : આકાશગામિની શક્તિ. ૧૧. આશિવિષ : જેવો શાપ આપે તેવું થાય. ૧૨. કેવળજ્ઞાન : ત્રણે કાળ અને ત્રણે લેકના સર્વે ભાવેને જાણવાની શક્તિ . | ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સસંગ છે. | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy