SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ ગુણસ્થાન-મેહ અને યોગના નિમિત્તથી સમ્યક્દર્શીન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ આત્માના ગુણાની તારતમ્યતારૂપ અવસ્થા વિશેષને ગુણસ્થાન કહે છે. ગુણાની પ્રગટતા તે. ગ્રંથિ-રાગદ્વેષની નિબિડ ગાંઠ, મિથ્યાત્વની ગાંઠ. ઘન ઘાતિ કયાર છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય તથા આંતરાય કર્મ. આત્માના મૂળગુણને આવરણ કરનાર હોવાથી એ, ચારે ધનાતિ કહેવાય છે. ઘનવાત-ધને દધિ અથવા વિમાન આદિના આધારભૂત એક પ્રકારના કિઠનવાયુ. ચ ચક્ષુદાન-આંખે જણુાતી વસ્તુને પ્રથમ સામાન્ય એધ થાય તે. ચરણાનુયાગ જે શાસ્ત્રોમાં મુનિ તથા શ્રાવકના આચારનું કથન હોય. ચરમ શરીર-છેલ્લું શરીર, જે શરીરથી મેક્ષે જવાય. ચારિત્ર-અશુભ કાર્યનો ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન તે વ્યવહાર ચારિત્ર છે. આત્મસ્વરૂપમાં રમણતા અને તેમાં સ્થિરતા તે નિશ્ચયથી ચારિત્ર છે. ચાર્વાક નાસ્તિક મત જે જીવ, પુણ્ય, મેાક્ષ નથી એમ માને છે. દેખાય તેટલુ માનનાર. ચૂર્ણિ–મહાત્માકૃત છૂટક પદની વ્યાખ્યા. ચૈતન્ય જ્ઞાનદર્શન મય જીવ. ચાવિહાર–રાત્રે ચાર પ્રકારના આહારને ત્યાગ-ખાદ્ય જેથી પેટ ભરાય જેમ રાટલી આદિ, સ્વાદ્ય-સ્વાદ લેવા યાગ્ય જેમ કે એલચી, લેઘ-ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાખડી, પેય-પીવા યાગ્ય જેમ કે પાણી, દુધ, વિ. 39 ૭ કાચ-પૃથ્વીકાય, જલકાય, અમિકાય, વનસ્પતિકાય, વાયુકાય અને ત્રસકાય એમ છ કાયના જીવેા છે. જ જઘન્ય કમ સ્થિતિ-કમ ની એછામાં ઓછી સ્થિતિ. જિન રાગદ્વેષને જીતનાર તે જિન. જિનકલ્પ–ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનો-જિતકલ્પીના વ્યવહાર વિધિ. એકાકી વિચરનારા સાધુએને માટે પેલા નિયમ. જીવરાશિ–જીવ સમુદાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy