SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૨ અંતમુહૂત-મુહૂર્તની અંદર કાળ (બે ઘડી, ૪૮ મિનિટ) મુહૂર્તથી ઓછે સમય. આ આકાશદ્રવ્ય-જીવઆદિ સમસ્ત દ્રવ્યને અવકાશ આપનાર દ્રવ્ય. આગમ-ધર્મશાસ્ત્ર, જ્ઞાની પુરુષોનાં વચન. આાગાર-ઘર; વ્રતોમાં છૂટછાટ. આઠ સમિતિ-ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિ. આત્મજ્ઞાનદર્શનમયી અવિનાશી પદાર્થ. આર-કાળ, ઉત્સર્પિણી–અવસર્પિણીને વિભાગ. આ ધ્યાન–કોઈ પણ પર પદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પર પદાર્થને વિયેગની ચિંતા છે તેને આર્તધ્યાન કહે છે. આસ્ત્રવ-જ્ઞાનાવરણીય આદિ કર્મોનું આવવું. આસ્ત્રવ ભાવના–રાગદ્વેષ આદિ સર્વ આસવને રોકવા કે ટાળવા એગ્ય છે એમ ચિંતવવું. ઈદ્રિય-જ્ઞાનનું બાહ્ય સાધન. ઈ પથિ કી ક્રિયા-કષાય રહિત પુરુષની ક્રિયા, ચાલવાની ક્રિયા. ઈર્ષા સમિતિ-અન્ય જીવની રક્ષાર્થે ચાર હાથ આગળ જમીન જોઈને જ્ઞાનીની આજ્ઞાનુસાર ચાલવું. ઉપણુકાળ-ચડતા છ આરા પૂરા થાય તેટલો કાળ, દશ કે.ડાકેડી સાગરોપમ પ્રમાણને ચડતે કાળ. ઉદય-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તથા ભાવને લઈને કર્મ જે પોતાની શક્તિ દેખાડે છે તેને કર્મને ઉદય કહે છે, કર્મફળનું પ્રગટવું. ઉદીરણુ-કાળ પાકયા પહેલાં કર્મનાં ફળ તપાદિ કારણે ઉદયમાં આવે તે ઉદીરણા. ઉપશમભાવ-કર્મના શાંત થવાથી જે ભાવ થાય છે. ઉપશમશ્રેણી–જેમાં ચારિત્ર મેહનીય કર્મની ૨૧ પ્રકૃતિને ઉપશમ કરાય. ઋષિ-બહુ ધારી હોય તે. ઋષિના ચાર ભેદ રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ અને પરમર્ષિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy