SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ પા અખંડ આત્મ–ઉપયોગે મરણ ન થાય. જીવ જ્યારે સાતમે, આઠમે, નવમે, દશમે કે ખારમે ગુણસ્થાનકે સ્વરૂપમાં અખંડ ઉપયાગમાં સ્થિર થાય ત્યારે તેનું મરણ ન થાય. જ્યારે જીવ પાછે નીચેના ગુણસ્થાનકે (૭) આવતા હોય ત્યારે જ મરણ થાય છે. પ્ર. લડાઈમાં શહીદ થઈ મરણ પામે તેને કેવું મૃત્યુ કહેવાય ? ઉ. સંગ્રામમાં શૌય' ધારણ કરી મરણ પામે તે “ગૃપૃષ્ટ મૃત્યુ.” ૧૭૦૦ પ્ર. ઉપરાંત અજ્ઞાનીઓનાં મૃત્યુ કેવા પ્રકારનાં હોય છે ? ૧૭૭૬ ૧૭૦૮ ૧૭૦૯ ૧૭૮૦ ૧૭૮૧ ૩૬ ઉ. માયા, નિયાણું અને મિથ્યાદર્શન શલ્ય એ ત્રણમાંથી કોઈપણ એક શલ્ય સહિત મૃત્યુ પામે તે “સરાધ્ય મૃત્યુ”. પ્રમાદને વશ થઈ તથા અત્યંત સ’૫–વિકલ્પ પરિણામેાથી પ્રાણુ મુક્ત થઈ જાય તે “પલાય મૃત્યુ”. ઈન્દ્રિયાને વશ પડી, ક્યાય, વેદના કે હાંસીને વરા પડીને મૃત્યુ પામે તે “વશાત મૃત્યુ.” પ્ર. સચારા કર્યા પછી મૃત્યુ પામે તે મૃત્યુને શું કહેવું ? ઉ. યથાવિધિ ત્રણે આહારનાં યાવજ્જીવ પચ્ચક્ખાણ કરી મૃત્યુ પામે તે “ભક્ત પ્રત્યાખ્યાન મૃત્યુ '' કરાવતાં થકા સચારા કર્યાં બાદ અન્યની પાસે સેવાચાકરી નહી મૃત્યુ પામે તે ઈંગિત મૃત્યુ.” કેવળજ્ઞાન થયા બાદ દેહેલ્સગ થાય તે “કેવળી મૃત્યુ.” પ્ર, સમાધિ મરણુ અથવા સન્યાસ મરણ કોને કહે છે ? ઉ. સમાધિને અ* મન સમાધાન અર્થાત્ સમતા અને મરણ એટલે દેહના સહજ ત્યાગ. સમ્યગ્દર્શન આત્મજ્ઞાનાદિને મૃત્યુ સમયે ભવાંતરમાં સાથે લઈ જવાં તેને સમાધિમરણ કહે છે. જો કરોડ પૂર્વ પત તપ કરનારને તપના ફળરૂપ સંન્યાસ ભરણુ પ્રાપ્ત ન થયુ તે તે નિષ્ફળ છે. સમાધિમરણુથી રત્નત્રયને અન્ય ભવમાં પણ સાથે લઈ જવામાં આવે છે. તેથી સદ્ગતિ સહિત અલ્પકાળમાં મેાક્ષની પ્રાપ્તિ થાય છે. આવા મરણ માટે યોગ્ય પૂર્વતૈયારી જોઈએ. પ્ર. સમાધિમરણ કોને થાય ? ઉ. સાચું સમાધિમરણ માત્ર જ્ઞાની પુરુષને જ થઈ શકે છે. પ્ર. ાઈ જ્ઞાની મરણુને સમયે એ શુદ્ધ થઈ જાય અથવા બકવાસ કરવા લાગે તો પણ તેને સમાધિમરણ થાય ? વિધિએ વિજ્ગ્યા ઠાઠ આ, ભૂલી ભાન હરેક વિષધરને મણિ આપિયા, બુધને દિનતા છેક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy