SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૭ પરિણમનશીલતા દ્રવ્યને સહજ સ્વભાવ છે. જે એક સમય પણ પરિણમન અટકી જાય તે દ્રવ્યનું દ્રવ્યત્વ જ કાયમ ન રહે. જેવી રીતે શરીરમાં લેહી દેડવાનું બંધ થઈ જાય તો હૃદયની ગતિ અટકી જવાથી મનુષ્યને મરણને પ્રશ્ન ઉપસ્થિત થાય. તેવી જ રીતે જે કઈ દ્રવ્યનું એક સમય માટે પણ પરિણમન અટકી જાય તો તેના મૃત્યુ (અભાવ)ને પ્રસંગે ઉપસ્થિત થાય અને દ્રવ્યના અભાવની સાથે સાથે વિશ્વના અભાવને પણ પ્રસંગ આવે, કેમ કે છ દ્રવ્યોના સમૂહનું નામ જ વિશ્વ છે. જેવી રીતે લેહી નિરંતર દોડતા છતાં થાતું નથી કારણ કે દેડવું એ જ તેનું જીવન છે, નિરંતર પરિણમન જ તેનું જીવન છે. -૧૭૪૩ છે. પણ પ્રતિ સમય નવી નવી પર્યાયે ક્યાંથી લાવીશું ? ઉ. તેવી કોઈ સમસ્યા નથી. તે સ્વભાવમાંથી સહજ આવે છે, તેમને ક્યાંયથી લાવવી નથી પડતી; તે ૫રમુખપેક્ષી નથી. જો તેમને અન્યની અપેક્ષા હોય તે દ્રવ્ય પરાધીન થઈ જાય અથવા પરિણમન તેને સ્વભાવ જ ન રહે, કેમ કે સ્વભાવને પરની અપેક્ષા નથી હોતી. “હેતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ.” ૧૭૪૪ પ્ર. જિનશાસ્ત્રોમાં કઈ જગ્યાએ કહ્યુ છે કે દ્રવ્ય પર્યાયને કર્તા છે અને વળી કોઈ જગ્યાએ એમ પણ કહ્યું છે કે પર્યાય જ પર્યાયની કર્તા છે, આમ વિરોધાભાસ કેમ દેખાય છે ? ઉ. જિનવાણીમાં એક અપેક્ષા એ પણું આવે છે કે જેમાં પર્યાયની ર્તા પર્યાયને કહેવામાં આવે છે, દ્રવ્યને નહિ. તે ક્ષણિક ઉપાદાનની અપેક્ષાએ કહેવાય છે. તે સમયની ગ્યતા જ કાર્યની નિયામક હોવાથી પર્યાયને જ પર્યાયને કર્તા કહેવામાં આવે છે. જ્યારે ત્રિકાળી ઉપાદાનની અપેક્ષાએ પર્યાયને કર્તા તે દ્રવ્ય અથવા ગુણ કહેવાય છે કે જેની તે પર્યાય છે પણ આ વિરોધાભાસ નથી. અપેક્ષિત કથન છે અને અપેક્ષા-અપેક્ષાની દૃષ્ટિએ કથન અલગ અલગ હોઈ શકે છે. દાન, કાવ્ય, તપ, ચાતુરી, ગુરુભક્તિને જ્ઞાન વિવેક, નીતિ, લક્ષમી એ, સબળ કીતિનાં સ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy