SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ २४ ક્રમબદ્ધ પર્યાય ૧૭૧૦ પ્ર. ક્રમબદ્ પર્યાયના અર્થ શું છે? ઉ. ક્રમબદ્ધ પર્યાય'નો આશય એ છે કે આ પરિણુમનશીલ જગતની પરિણમન વ્યવસ્થા ‘ક્રમનિયમિત’ છે. જગતમાં જે કાંઈ પરિણમત નિરંતર થઈ રહ્યું છે, તે સર્વ એક નિશ્ચિત ક્રમમાં વ્યવસ્થિત રૂપે થઈ રહ્યુ છે. ૧૭૧૧ પ્ર. ક્રમબદ્ધ પર્યાય' કાને કહે છે? . જેમ નાટકમાં દૃશ્ય ક્રમશઃ આવે છે, એક સાથે નહીં; તેવી જ રીતે પ્રત્યેક દ્રવ્યમાં પર્યાયા ક્રમશઃ થાય છે, એક સાથે નહિ. નાટકમાં એ પણ નિશ્રિત હેાય છે કે ક્યા દૃશ્ય પછી કર્યુ. દૃશ્ય આવશે; તેવી જ રીતે પર્યાયામાં પણ એ નિશ્ચિત હોય છે કે કાના પછી કઇ પર્યાય આવશે, જેમ જેના પછી જે દૃશ્ય આવવાનું નિશ્ચિત હોય છે, તેના પછી તે જ દૃશ્ય આવે છે, અન્ય નહિ; તેવી જ રીતે જેના પછી જે પર્યાંય (કા) થવાની હોય છે, તે જ થાય છે, અન્ય નહિ. આનું જ નામ ક્રમબદ્ધ પર્યાય' છે. ૧૭૧૨ પ્ર. ક્રમબદ્ર પર્યાય' અને ‘ક્રનિયમિત' પર્યાય આ બન્ને શબ્દાના Jain Education International અર્થ એક છે કે જુદા જુદા ? ઉ. વ માનકાળે જે અને ક્રમબદ્ધ પર્યાય' શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે, તે જ અ` ક્રમનિયમિત પર્યાયના છે અને કુંદકુંદાચાના સમયસારમાં ક્રમનિયમિત પર્યાય' તે જ અ માં વપરાયે છે. પ્રત્યેક કાય પાતાના સ્વકાળે જ થાય છે, તેથી પ્રત્યેક દ્રવ્યની પર્યાયેા ક્રમનિયમિત છે. એક પછી એક પાત–પોતાના સ્વકાળે નિશ્ચિત ઉપાદાન અનુસાર થયા કરે છે. માત્ર એમ નથી કહેવામાં આવ્યું કે પર્યાય ક્રમે થાય છે પરતુ એમ પણ કહેવામાં આવ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy