SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ પર૭ - ઉ. જીવના જે શુદ્ધ ભાવના નિમિત્તે ચારિત્ર મેહનીય કર્મની બાકી રહેલી ૨૧ પ્રકૃતિઓને ક્રમથી ઉપશમ તથા ક્ષય થાય તે શુદ્ધ ભાવને શ્રેણી કહે છે. ૧૬૯૮ પ્ર. શ્રેણીના કેટલા ભેદ છે ? ઉ. તેના બે ભેદ છેઃ (૧) ઉપશમ શ્રેણી અને (૨) ક્ષપકશ્રેણી. ૧૬૯૯ પ્ર. ઉપશમ શ્રેણી કેને કહે છે ? , ઉ. જે શ્રેણીમાં ચારિત્ર મોહનીય કર્મની ૨૧ પ્રકૃતિએને ઉપશમ થાય તેને ઉપશમ શ્રેણી કહે છે, ૧૭૦૦ પ્ર. ક્ષેપક શ્રેણી કેને કહે છે ? ઉ. જે શ્રેણીમાં ઉપરની ૨૧ પ્રકૃતિઓને ક્ષય થાય તેને ક્ષપકશ્રેણી કહે છે. ૧૭૦૧ પ્ર. ઉપશમ શ્રેણીને કયા કયા ગુણસ્થાન છે ? ઉ. ઉપશમ શ્રેણીને ચાર ગુણસ્થાન છે : (૧) આઠમું અપૂર્વકરણ (કરણ એટલે આત્માના પરિણામ). (૨) નવમું અનિવૃત્તિકરણ, (૩) દશમું સૂમસા૫રાય અને (૪) અગિયારમું ઉપશાંત મોહ ગુણસ્થાન છે. ૧૭૦૨ પ્ર. ક્ષપકોણના કયા કયા ગુણસ્થાન છે ? ઉ. તેને આખું અપૂર્વકરણ, નવમું અનિવૃત્તિકરણ, દશમું સૂક્ષ્મસાપરાય અને બારમું ક્ષીણમેહ એ ચાર ગુણસ્થાન છે. આઠમા પછીના પ્રત્યેક ગુણસ્થાન જીવ ચિંતન દ્વારા જ ચડે છે. આઠથી બાર ગુણસ્થાનમાં આત્માની સ્થિતિ ઘણો અલ્પસમય રહે છે. પ્રત્યેક ગુણસ્થાને જઘન્ય રિથતિ એક સમય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તની હોય છે. ૧૭૦૩ પ્ર. અગિયારમે ગુણસ્થાનક સુધી જીવ પહોંચી ગયા પછી કેમ વમી જ હશે ? ઉ. ઉપશમ અને ક્ષપક એ બે જાતની કોણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનને સંભવ નથી, ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવના અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી બે પ્રકારે આમ અવનિને કાયદો, ઘર ફૂટયે ઘર જાય, રાજ ગયું પૃથ્વીરાજનું, ફૂટ હાહુલીરાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy