SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ ૧૬૨૧ પ્ર. આપે કહ્યુ` કે અકસ્માતે કાંઈ જ થતું નથી તેથી જ્ઞાની નિઃશક ને નિર્ભય છે પણ છાપાંમાં તા અકસ્માતના બનાવા ઘણા આવે છે, તેનું શું ? ? ઉ. જગતમાં અકસ્માતે કાંઈ થતું જ નથી. જે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે જ થાય છે. દેહ છૂટવાના જે કાળ, જે ક્ષેત્ર અને જે નિમિત્તથી છૂટવાના હોય તે રીતે જ છૂટે છે. આડું-અવળુ કે અકસ્માતથી કાઈ પદાર્થનું પરિણમન થતું જ નથી. વ્યવસ્થિત જ થાય છે. ૧૬૨૨ પ્ર. ચેાખા વર્ષાં સુધી પડયા રહે પણ પાણીના નિમિત્ત વિના નહિ પાર્ક, પાણી આવશે ત્યારે જ પાકશે, તે ખરૂં કે નહિ ? ઉ. ચેાખા જ્યારે પાકશે ત્યારે તેના પેાતાનાથી જ પેાતાની યાગ્યતાથી જ પાકશે અને તે કાળે પાણી નિમિત્તરૂપ સહજ જ હશે. આવા વસ્તુસ્વભાવ છે. તે તે દ્રવ્યની તે તે કાળની પર્યાય યાગ્યતા અનુસાર જ થાય છે, તે તેના સ્વકાળ છે ત્યારે થાય છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયને કરે તેા ખીજું દ્રવ્ય કત્યાં રહ્યું ? અનંત દ્રવ્ય અસ્તિરૂપ છે તે દરેકને ભિન્ન ભિન્ન અસ્તિરૂપે મારે ત્યારે શ્રદ્ધાજ્ઞાન સાચાં થશે. ૧૬૨૩ પ્ર. લીંડી પીપરમાં ચેાસ પહેારી તીખાશ ભરી છે તે પથ્થર ઉપર તા નિમિત્ત વિના ચેાસ પહેારી ઘસવાથી બહાર આવે છે. તીખાશ બહાર આવશે ? ઉ. લીંડી પીપરમાં ચાસò પહેારી તીખાશ ભરી છે તે તેની ઉત્પત્તિ એટલે જન્મક્ષણુની ચાગ્યતાના કાળે જ બહાર આવે છે, અને તે વખતે તેને ચાગ્ય નિમિત્તની હાજરી હોય જ છે. તે બ્રેઈને અજ્ઞાનીને ભ્રમ પડે છે કે નિમિત્તથી કાયં પ્રગટ થયુ...! ખરેખર દ્રવ્ય પોતે જ ત્યાં તે સમયની યાગ્યતારૂપે પરિણમે છે. સિદ્ધાંત તા એમ કહે છે કે છએ દ્રવ્યની પર્યાયના જન્મ ક્ષણુ હાય છે, જે સમયે પર્યાય થવાનેા કાળ છે તે સમયે પર્યાય અગ્નિ વધે ઈન્ધન મળ્યે, તે શાંત ધન પણ ઉભયથી વધતા અહે! આ માહે અગ્નિ Jain Education International For Private & Personal Use Only વિષ્ણુ થતા અધિક તા. www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy